________________
પુત્ર, સ્ત્રી, યૌવન અને ધનમાં મસ્તાન બનેલ પરાજય થયો. નેપોલિયનની નબળી કડી હતી બિલાડીનો ભય. જીવ એની પાછળ ગયેલી ઘડીઓને સફળ માને છે, દુમને તેની સામે બિલાડીઓ છોડી મૂકી. નેપોલિયન ગભરાઈ
ગયો. મહાશક્તિશાળી હોવા છતાં પણ જીવતો પકડાઈ ગયો. અને ગર્ભની વેદના ભૂલી જાય છે. ||૧||
નળની નબળી કડી હતી જુગારનું વ્યસન. નળ ગુણવાન હોવા | એક મુનિરાજ ઉદ્યાનમાં કાઉસ્સગ્ન કરી રહ્યા હતાં. છતાં ય તેના કારણે પાયમાલ થઈ ગયો. ત્યાં નગરની કન્યાઓ રમવા આવી. રમત હતી સ્વયંવરની.
અનંત શક્તિનો સ્વામી આત્મા પણ મોહાધિકારની નિયત સમયે તે કન્યાઓ એક-એક વૃક્ષને વળગી પડે અને
અવસ્થામાં કેટલીક નબળી કડીનો ભોગ બની જાય છે. બોલે, “આ મારો વર.” એક કન્યા એકાએક મુનિરાજના પગને વળગી પડી, અને બોલી, ‘આ મારો વર.’’ દેવતાઓએ
सुत वनिता यौवन धन मातो, પ્રસન્ન થઇને પુષ્પવૃષ્ટિ કરી. અનુકૂળ ઉપસર્ગ જોઇને મુનિરાજે પુત્ર... સ્ત્રી... યૌવન... ધન... આ એક એક નબળી ત્યાંથી વિહાર કરી દીધો.
કડીએ જીવને અનંતી વાર પછાડ્યો છે... સાતમી નરકે અને | એ કન્યાએ યૌવનમાં પ્રવેશ કર્યો. એ જ મુનિને
નિગોદમાં પણ મોકલ્યો છે. આત્માનુભૂતિનો અણમોલ પરણવાની હઠ લીધી. ભવિતવ્યતાના યોગે તેમનો સંયોગ
અવસર અત્યંત નિકટ આવ્યો હોય... આધ્યાત્મિક આનંદનું થયો. કન્યાના આગ્રહથી મુનિરાજ પતિત થયા.
શિખર સર થવાની તૈયારી હોય... એવા સમયે પણ શ્રમણને
પતનની ભયાનક ખીણમાં પટકી નાખનારી છે. આ જ નબળી तज्ज्ञानं तच्च विज्ञानं तत्तपः स च संयमः। सर्वमेकपदे भ्रष्टं सर्वथा किमपि स्त्रियः।।
કડીઓ. અને જીવની પણ કેવી મૂર્ખામી ! જેણે પોતાનું સર્વસ્વ
લૂંટી લીધું, જેણે ઉપાર્જનના અથાગ પરિશ્રમમાં ઉપયુક્ત | તે જ્ઞાન... તે વિજ્ઞાન... તે તપ... અને તે સંયમ...
કરેલ શક્તિને નિષ્ફળ કરી દીધી. જેણે અનંત કાળના ભયાનક આ બધું જ એક ઝાટકે ભ્રષ્ટ થઈ ગયું... ખરેખર... સ્ત્રીઓની
ભૂતકાળનું પુનરાવર્તન કરાવ્યું. એ જ મહાશત્રુ સાથે ગાળેલી કોઈ વાત થઈ શકે તેમ નથી.
ક્ષણો જીવને સફળ લાગે છે. | આનંદઘનજી મહારાજ આ જ નબળી કડી (વીક પોઈન્ટ) તરફ અંગુલિ નિર્દેશ કરી રહ્યા છે. સો સબળી કડી
जीय जाने मेरी सफल घरीरी હાજર હોવા છતાં પણ એક નબળી કડી જીતની બાજીને હારમાં [ રે મોહરાજ! કેવી તારી ભેદી ચાલ! અનંતજ્ઞાની ફેરવી શકે છે. એક ઢીલું સ્કુ આખા વિમાનને જમીનદોસ્ત કરી આત્માની તું કેવી દુર્દશા કરે છે! એને અજ્ઞાનના ઘોર અંધકારમાં શકે છે, એક ઢીલી બ્રેક આખી ટ્રેનનો ખુડદો બોલાવી શકે છે. અથડાવે છે! પેલા મુનિરાજ પણ પતન પામ્યા. ગૃહસ્થ બન્યા.
દુર્યોધનની નબળી કડી હતી, એની જાંઘ, ત્યાં પુત્ર જન્મ્યો. વર્ષો વીતી ગયા. જબરદસ્ત ગદા-પ્રહાર થઇ ગયો. વિજયના સ્થાને તેનો ઘોર એક દિવસ ફરી આત્મા જાગી ગયો. ચારિત્રના પુનઃ