________________
કહીએ તો આપણા શુદ્ધ આત્માની સ્મૃતિ છે. આપણે છીએ પરમાત્મા શુદ્ધ છે. આનંદઘન. દૂધને જો સફેદીની જરૂર પડે, તો આપણને ચૈતન્ય અશુદ્ધ થાય છે રાગ-દ્વેષ-મોહ દ્વારા થતી બાહ્ય સુખસંયોગની જરૂર પડે. આનંદની સ્વયંભૂ સરવાણીઓ મલિનતાથી, રાગ-દ્વેષ-મોહનો આત્મામાં સંપર્ક થવો એનું ફૂટી નીકળે છે આત્માનુભૂતિમાં. હૃદયપ્રદીપ પત્રિશિકામાં નામ અંજન. પરમાત્મામાં આ અંજન હોતું નથી. કહ્યું છે –
निर्गतमञ्जनं यस्मात् सः - निरञ्जनः। न देवराजस्य न चक्रवर्तिण-स्तन्नो सुखं रागयुतस्य मन्ये।
( જેમનામાંથી આ અંજન જતું રહ્યું છે, એમનું નામ યદ્ વીતરા+ચ મુને સદ્દાડડભ-નિષ્ઠ વિરે સ્થિરતાં પ્રયાતિiા નિરંજન. હજારો લોકો પોતાને વંદન કરતા હોય, પોતાની સ્તુતિ | દેવેન્દ્ર હોય કે ચક્રવર્તી હોય, દુનિયાના કોઇ રાગીને કરતા હોય, તો ય પરમાત્માને કોઈ રાગ ન થાય અને હજારો એવું સુખ નથી મળતું, કે જે સુખ વીતરાગમુનિને મળે છે. જે આત્મનિષ્ઠ છે, આત્માનુભૂતિમાં નિમગ્ન છે, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે રત્નત્રયીની આરાધનામાં પરાયણ છે, તેના ચિત્તમાં આવું સુખ પ્રતિષ્ઠિત થયા વિના
રહેતું નથી.
CAIdiem
પરમાત્માનું બીજું લક્ષણ છે ચૈતન્યમય મૂર્તિ. चेतयति वस्तुस्वरूपं यथावस्थितमिति चेतनः।
જે વસ્તુસ્વરૂપનું યથાર્થ સંવેદન કરે તેનું નામ ચેતન. ચેતનપણું એટલે ચૈતન્ય. આત્મા ચૈતન્યમય મૂર્તિ છે. ઘડો માટીમય હોય, એનો અર્થ છે, એ માટીમાંથી બનેલો હોય. ઘડો અને માટી અલગ વસ્તુ ન હોય. એ રીતે આત્મા ચૈતન્યમય છે. ચૈતન્ય એ એનું સ્વરૂપ છે, એનું લક્ષણ છે. અસાધારણ ધર્મ હોય એ લક્ષણ કહેવાય. જીવ સિવાય બીજે ક્યાંય ન હોય. એને જીવનું લક્ષણ કહેવાય. ચૈતન્ય એ જીવનું લક્ષણ છે. આ લક્ષણ ક્યાંય અજીવમાં જોવા ન મળે.
પણ આ ચૈતન્ય બધા જીવોમાં સમાન રીતે પ્રગટ થયું હોતું નથી. મોટા ભાગના જીવોમાં એ અશુદ્ધરૂપે હોય છે. આ ચૈતન્ય શુદ્ધરૂપે પ્રગટ થયું હોય છે પરમાત્મામાં. માટે
નાસ્તિકો પોતાને ગાળો આપતા હોય, તો ય પરમાત્માને જરા પણ દ્વેષ ન થાય. કેવળજ્ઞાનનો પ્રકાશ સદા માટે રાયમાન છે, માટે પરમાત્માને મોહનો કોઈ અવકાશ નથી. - આવા નિરંજન ‘દેવ’ એટલે જ પરમાત્મા. ‘દેવ’નો અર્થ પણ સમજવા જેવો છે.
दिव्यति क्रीडतीति देवः જે રમણ કરે છે એ દેવ. પ્રસ્તુતમાં જે આત્મરમણતામાં નિરંતર નિમગ્ન છે. શુદ્ધ આત્માની અનુભૂતિમાં પરાયણ છે. 0િ
al Educational