________________
તુમ સુખ એક પ્રદેશનું નવિ માવે લોકાકાશ... સંપૂર્ણપણે તો માત્ર વીતરાગ જ જાણી શકે.
પ્રભુ ! તમારા આત્માના એક પ્રદેશના સુખને પણ જો ' હા, ઉપમા દ્વારા આપણે પણ જાણી શકીએ. કોઈની મોટું કરવામાં આવે, તો એ સુખ સમગ્ર લોકના આકાશમાં પણ સર્વ ઇષ્ટ વિષયોની પ્રાપ્તિ થઇ જાય, સર્વ મનોકામનાઓ પૂર્ણ સમાઈ ન શકે.... કેવો નક્કર હશે એ આનંદ. આનું જ નામ થઇ જાય, સર્વ રોગો દૂર થઈ જાય, ત્યારે તેને જેવું સુખ થાય આનંદઘન. શ્રુતિમાં પણ કહ્યું છે.
એના કરતાં અનંતગુણ હોય છે શુદ્ધ આત્માનું સુખ... આનું જ નિત્યં વિજ્ઞાનમાનન્દ બ્રહા...
નામ આનંદઘન. આત્મા નિત્ય જ્ઞાન-આનંદસ્વરૂપ છે.
રશિયન ફિલોસોફર ગોર્ક. અમેરિકાના પ્રવાસે ગયો.
આખું અમેરિકા ફર્યો. છેલ્લે જવાના દિવસે એને રિપોર્ટરો ઘેરી કાગડા કાળા છે, તો હજારો ટન ચૂનો પણ એમને ધોળા
વળ્યા. અમેરિકાના એકથી એક ચડિયાતા સ્થાનો, મનોરંજનના કરી શકે તેમ નથી. બહારથી સુખ મેળવવાની ચેષ્ટા કાગડાને
સ્થળો જોયા પછી ગોર્કી તેના માટે ઉંચો અભિપ્રાય આપે, સફેદો લગાડવા જેવી છે.
અમેરિકાનું ગૌરવ વધે એવા સમાચારો હેડલાઈનમાં છાપી સુખ તો આત્માનું સ્વરૂપ છે. સુખ તો આત્માની શકાય, એવો રિપોર્ટરોનો આશય હતો. ‘અમેરિકા માટે તમારો સ્વભાવ છે. આનંદ તો આત્માનું અવિભાજ્ય લક્ષણ છે. અભિપ્રાય?’ આ પ્રશ્ન સાંભળીને ગોર્ક ગળગળા થઈ ગયા. પાણી વિનાનો દરિયો જો સંભવે, તો જ આનંદ વિનાનો કોઈ હજી કાઈ સમજે એ પહેલા તો ગોકની આંખોમાંથી આત્મા સંભવે. પણ એ આનંદ કયો? વિષયસંયોગજન્ય
રીતસરના આંસુ સરી પડ્યા. નહીં, શાતાવેદનીય કર્મના ઉદયજન્ય નહીં. પણ
| બે ક્ષણ તો બધા સ્તબ્ધ થઇ ગયા. પછી ધીમે રહીને શુદ્ધ આત્મસ્વભાવના પ્રાગટ્યથી પ્રાપ્ત થયેલ આનંદ.
કો’કે કારણ પૂછ્યું, જરા સ્વસ્થ થઈને ગોર્કીએ કહ્યું, “જે
દેશની પ્રજાને સુખ માટે આટલા બધા સાધનોની જરૂર પડતી વીતરાગતાનું એ સુખસંવેદન અવર્ણનીય હોય છે.
હશે, એ દેશની પ્રજા વાસ્તવમાં કેટલી દુઃખી હશે? એ વિચારે ઈન્દ્રિયપરાજય શતકમાં કહ્યું છે –
હું દ્રવિત થઈ ગયો .” जं लहइ वीयराओ सुक्खं तं मुणइ सुच्चिय न हु अन्नो।
બગલમાં રહેલી ઘોડીઓ વિકલાંગતાની જ જાહેરાત કરે नहु गत्तासुअरओ जाणइ सुरलोइयं सुक्खं।।
છે, ચહેરા પર મેક-અપના લપેડા કદરૂપતાની જાહેરાત કરે છે. વીતરાગ પરમાત્મા જે સુખની અનુભૂતિ કરે છે, એ એમ સુખના સાધનો પાછળની દોટ એ જાતના દુ:ખીપણાની સુખને તે જ જાણી શકે છે, બીજા નહીં. ગટરનું ડુક્કર જેમ જાહેરાત કરે છે. દેવલોકના સુખને ન જાણી શકે, તેમ વીતરાગના સુખને ઔપાધિક સુખની તૃષ્ણાએ આત્માને એનું સ્વાભાવિક જાણવું, એ આપણા ગજા બહારની વાત છે. વીતરાગના સુખને સુખ ભૂલાવી દીધું છે. પરમાત્માનું ધ્યાન એ બીજા શબ્દોમાં