SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ-સુત્ર:૧૬) D [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ પૂર્વ સૂત્રમાં જે અગારી વ્રતીનો ઉલ્લેખ કર્યો તે અગારી વતીના પાંચ અણુવ્રત ને મૂળગુણ રૂપ જણાવી આ સૂત્ર થકી ઉત્તર ગુણને જણાવે છે U [2]સૂત્ર મૂળ વિન્ટેશનષ્ણવિરતિસામાયિપૌષધોપવાનો મોકો -परिभोग परिमाणातिथि संविभाग वतसम्पन्नश्च U [3]સૂત્ર પૃથક-|િ - - અનર્થ - સામયિક - પૌષધોપવાસ - ૩પપોn परिभोग परिमाण - अतिथिसंविभाग व्रत संपन्न: च U [4]સૂત્રસાર-તિવ્રતી] દિગ્વિરતિ,દેશવિરતિ,અનર્થદંડવિરતિ,સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ પરિભોગ પરિમાણ અને અતિથિ સંવિભાગ એ (સાત) વ્રતોથી સંપન્ન હોય છે [અર્થાત્ શ્રાવકને પાંચ અણુવ્રત ઉપરાંત આસાતે ઉત્તરગુણવ્રત મળીને કુલબાગ્રત હોયછે] U [5]શબ્દજ્ઞાનઃવિવિરતિ - દશે દિશામાં અમુક હદ સુધીના ગમનાગમનનું પરિમાણ દેશવિતા- દિગ્વિરતિ વ્રતમાં નક્કી કરેલ મર્યાદાનો રોજે રોજ યથા યોગ્ય અમુક ભાગે સંક્ષેપ કરવો તે અનર્થuવિરતિ-નિષ્કારણ પાપના સેવન રૂપ અનર્થ દંડ થી અટકવું સામાયિ:- અમુક કાળ સુધી આવઘયોગના ત્યાગપૂર્વક સમભાવની સાધના પૌષધોપવાસ-પર્વતિથિ આદિમાં ઉપવાસ કરવા પૂર્વક રહેવું ૩૫મોનાપરિમો પરિમાણ:-ભોગ્ય કે ઉપભોગ્ય વસ્તુની મર્યાદા નક્કી કરવી તથતિમા :- શુધ્ધ ભકિતભાવથી સુપાત્રદાન વતસંપન- વ્રતથી પરિવરેલો, વ્રતથી યુકત વ - સમુચ્ચય અર્થને જણાવે છે U [6]અનુવૃત્તિ(૧) નિ:રાજ્યોતિ સૂત્ર ૭:૧૩ થી વ્રતો શબ્દની અનુવૃત્તિ (૨)જુવ્રતો IFી સૂત્ર ૭:૧૫ થી મારી શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ અગારી વ્રતીની વ્યાખ્યાકરતા પૂર્વ સૂત્રમાં પાંચ અણુવ્રતોને જણાવ્યા. આ સૂત્ર થકી બીજા સાતવ્રતોનું કથન કરે છે અણુવ્રતોએ ત્યાગના પ્રથમ પાયરૂપ હોવાથી મૂળગુણ કે મૂળવ્રત કહેવાય છે. એમૂળવતોની રક્ષા,પુષ્ટિ અને શુધ્ધિને માટે ગૃહસ્થોબીજા પણ કેટલાંક વ્રતો સ્વીકારે છે જેઉત્તરગુણ કે ઉત્તપ્રત ના નામે પ્રસિધ્ધ છે. આવા ઉત્તરોત્રતો અહીં સંક્ષિપ્તમાં સાત વર્ણવવામાં આવેલ છે [૧]દિગ્વિરતિ વ્રતઃ સ્વરૂપ - પોતાની ત્યાગ વૃત્તિ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ આદિ દશે દિશાઓનું પરિમાણ *દિગમ્બર આમ્નાય મુજબ નિર્ણvgવતિ સામયિક પોષથોપવાપોળ પરિમાણTગથિવિમાવત સંપન્ન એ પ્રમાણે સૂત્ર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy