________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૪
૭૧. [3]સૂત્ર પૃથક-મરી- મન IR: ૨ U [4]સૂત્રસાર વતીના અગારી [અર્થાત ગૃહસ્થ અને અનગાર અર્થાત ત્યાગી એમ બે ભેદ] છે
3 [5]શબ્દજ્ઞાન - અWી-ગહસ્થ ઘરબારી
મનપII--ત્યાગી સાધુ ૨ -વતી શબ્દની અનુવૃત્તિ માટે છે, વિશિષ્ટ ભેદ જણાવવા માટે છે. 1 [6]અનુવૃત્તિ - નિ:શલ્યો દ્વતીપૂર. ૭:૨૩ થી વતી શબ્દ અનુવૃત્તિ આ સૂત્રમાં લેવી
0 [7]અભિનવટીકા-સૂત્રકારમહર્ષિએ પૂર્વસૂત્રમાં વતી કોને કહેવાયતે જણાવ્યું ત્યાર પછી આસૂત્રમાં તેના ભેદોનું કથન કરે છે કેમકેતૃત ગ્રહણ કરનાર દરેક જીવોની યોગ્યતા એકસમાન હેતી નથી તેથી તેઓની યોગ્યતાના અહીં બે વિભાગ કરવામાં આવ્યા છે (૧)અગારી-વ્રતી (૨) અનગારી-વતી * अगारी वती # અગારી એટલે ઘર જેને ઘર સાથે સંબંધ હોય તે અગારી # અગારી એટલે ગૃહસ્થ, સંસારી કે ઘરમાં વસતો હોય તે ૪ અગારી નો તાત્પર્યાર્થ એ છે કે જે વિષય તૃષ્ણા ધરાવતો હોય તે
૪ અગારી -વતીને શ્રાવક, શ્રમણોપાસક, અણુવતી, દેશ વિરતિ, શ્રાવક આદિ શબ્દોથી ઓળખવામાં આવે છે
अगारं गृहम् तदस्ति यस्यासौ अगारी - गृहीत्यर्थः # અહીંમાર શબ્દથી “ચારિત્રમોહના ઉદયથી ઘરતરફના અનિવૃત્ત પરિણામરૂપ ભાવ-અગાર' વિવક્ષિત છે તેથી ભાવ અગારી વ્યકિત ઘર છોડીને જંગલમાં જઈને બેસી જાય તો પણ તે અગારી જ કહેવાય છે.
# મારએટલે ઘર તેના ઉપલક્ષણથી આરંભ અને પરિગ્રહ થી યુકત હોવું તે- એ વાતનો સમાવેશ થઈ જ જાય છે
ગરમ:- પૃથ્વીકાયાદિ જીવકાય ની હિંસાના હેતુભૂત હોવાથી. પરિપ્રહ:- દ્વિપદ ચતુષ્પદાદિ ચેતન અને ધનધાન્યાદિ અચેતન વસ્તુ
અગાર શબ્દ થી આ બંનેને લક્ષમાં લેવા. અગાર -ઘર હોય ત્યાં આ આરંભ -પરિગ્રહ યથાસંભવ હોય છે અથવા થાય છે
- આ આરંભ, પરિગ્રહની સંભાવના હોવાથી, થતો હોવાથી કે તેના સંબંધનો પરિત્યાગ ન હોવાથી તે બધાં અગારી ગૃહસ્થજ કહેવાય છે
જ મારી ના બે ભેદઃ(૧)સમ્યગ્દર્શન સહિત અણુવ્રત અને ઉત્તર ગુણ યુકત વતી
(૨)માત્ર સમ્યગ્દર્શનની ભજના વાળા મારે સથર્શનમાત્રમાનો સિધ્ધસેનગણિજી આ બીજો ભેદ જણાવે છે પણ સૂત્રકાર મહર્ષિહવે પછીના સૂત્રમાં જણાવે છે તે રીતે અણુવ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org