________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૦
પ૭ (૪)પણ જો ગુરુની અનુજ્ઞાન લીધી હોય અથવા ગુરૂની મનાઈ છતાં પણ ગ્રહણ કરતો તેને ગુરુ અદત્ત લાગે છે.
જ માતાન- ની સાથે સૂત્રકાર મહર્ષિ એ બીજો શબ્દ જોડેલ છે. –આત- માવાન એટલે ગ્રહણ કરવું -आदानं इति ग्रहणं धारणं
જ તેય- સ્નેય એટલે ચોરી-જેની પ્રત્યક્ષ વ્યાખ્યા અહીં સૂત્ર માં જ અપાયેલી છે કે સત્તાવા તેયમ્ અર્થાત્ અદત્તનું આદાન તે જ તેય કહેવાય છે.
* પ્રમયો-સૂત્રઃ૮થી પ્રમત્તયોત્ શબ્દની અનુવૃત્તિ અહીં ચાલે છે વંદિતા સૂત્રની ૧૩મી ગાથામાં તપુર્વયી...ત્ય પમયuોળું તેનાથી સમગ્ર સૂત્રને ગોઠવવામાં કંઈક આવા શબ્દો પ્રયોજી શકાય કે પ્રમયોપI[ મત્તાવાને તેયમ્
પ્રમાદપૂર્વકમન-વચન, કાયાના યોગથી કોઈનીન અપાયેલી વસ્તુ રાહણ કરવી તે ચોરી છે. જ ભાષ્યકૃત વ્યાખ્યા - સૂત્રકાર મહર્ષિ સ્વપજ્ઞ ભાષ્યમાં જરા જૂદી રીતે વ્યાખ્યા કરે છે स्तेयबुद्धया परैरदत्तस्य परिगृहीतस्य वा तृणादेर्दव्यजातस्या दानं स्तेयम् –ચોરીની બુધ્ધિ તે તેય, –હું આ હરી લઉં,લઈ લઉ તેવા જે પરિણામને તેય વૃદ્ધ -પ્રમત્તના મન-વચન-કાયાએત્રણેયોગ અનુસારિણી આ બુધ્ધિ હોય તેને સ્તબુધ્ધિ કહી છે.
–આવી કષાયાદિ પ્રમાદથી કલુષિતમનિ પૂર્વકની તેય બુધ્ધિ વડે ગ્રહણ કરવું–શું ગ્રહણ કરવું?) - પ. દ્રશ્ય
–બીજા દ્વારા નહીં અપાયેલ અથવા બીજા દ્વારા ગ્રહણ કરાયેલ તણખલા જેવી નિઃસાર, અલ્પ વસ્તુથી માંડી કોઇપણ બીજી વસ્તુનું ગ્રહણ કે ધારણ કરવું તે ચોરી.
આ વ્યાખ્યા પરથી વ્રતીએ રાખવા યોગ્ય સાવધાની (૧)કોઈપણ ચીજ તરફ લલચાઈ જવાની વૃત્તિ દૂર કરવી.
(૨)જયાં સુધી લાલચ પણું દૂર ન થઈ શકે ત્યાં સુધી પોતાની લાલચની વસ્તુ પોતે જ ન્યાયને માર્ગે મેળવવી.
(૩)તેવી બીજાની વસ્તુ વગર પરવાનગીએ લેવાનો વિચાર શુધ્ધાવ્રતીએ કરવો નહીં.
મહાવ્રતીઓએતો-ગ્રહણ કરવાનેરાખવાયોગ્ય કોઇપણદૂથોડુંકેઝાઝુ,નાનું કે મોટું, સજીવ કેનિઝર્વગામ-નગર કે અરણ્યમાં રાત્રે કેદિવસે,રાગ અથવા ઢષ પૂર્વક ગ્રહણ કરવું તે અદત્તાદાન કહેલ છે એ પણ પ્રવર્તેલા મન-વચન કે કાયા થી આ દોષ લાગે છે.
U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ માં......તેોિ પ્રશ્ન. [માસવાર રૂ, સૂત્ર. ૨૦ ૪ અન્ય સંદર્ભ(૧)પાક્ષિક અતિચાર-વિવેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org