SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧. અધ્યાય: ૭ સૂત્રઃ ૨૯ (२) [दिग्देशविरति] सामायिक...व्रतसंपन्नश्च सूत्र. ७:१६ # અન્યગ્રન્થ સંદર્ભ(૧) વંદિત સૂત્ર ગાથા-૨૭ પ્રબોધટીકા ભા. ૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૪)ધર્મરત્ન પ્રકરણ U [9પધ:(૧) મન વચનને કાય કેરા અશુભ વ્યપારો ભજે સામાયિકોના ભાવમાંહિ આદર ભાવ નહિં સજે વિસ્મૃતિ થી ભાન ભૂલે દોષ બત્રીશ સેવતા સામાયિકના દોષ તજતાં થાય સંવર ભાવના (૨) ત્રિયોગ દુષ્મણિધાન સામાયિકે અનાદર છે પાંચમો અનાચાર સ્મૃતિ અનુપસ્થાપન U [10]નિષ્કર્ષ - સામાયિક એક અતિ મહત્વનું વ્રત છે. તેની સાધના વિના કોઈ જીવ કદાપી મોક્ષે ગયો નથી-જશે પણ નહીં. આવું વ્રત નિરતિચાર ન પળાય ત્યાં સુધી ઉત્કૃષ્ટ ફળ આપી શકે નહીં અગારી વતીને દોષ રહિત વ્રત પાલન માટે તો આ દોષ-જાણકારી ઉપયોગી છે જ. તદુપરાંત મન-વચન-કાયાનો યોગ એ આસ્રવ પણ કહ્યો છે. જો સામાયિક વ્રત થકી આયોગ દુપ્પણિધાનને અંકુશીત કરી શકાશે તો તેટલે અંશે આમ્રવનો પણ નિરોધ થશે. અનાદર દોષને દૂર કરવાથી ક્રિયા-વિધિ આદિનું બહુમાન વધશે તો તેટલે અંશે ક્રિયા વધુ શુધ્ધથશે ભાવપૂર્વકની થશે અને સ્મૃતિ બૃશતાનો અભાવતો જીવનમાં પણ આવશ્યક છે માટે તે દોષનું નિવારણ ફકત આ વ્રત માટે જ નહીં પણ સર્વવ્રત-નિયમોમાં આવશ્યક છે _ _ _ _ _ (અધ્યાયઃ૭-સૂત્રઃ૨૯) 0 [1] સૂત્ર હેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મઈર્ષ દશમાવતના અતિચારોને રજૂ કરે છે. [2] સૂત્ર મૂળઃ મત્યતિમિર્જતોrsીનિક્ષેપ સંતો पक्रमणाऽनादरस्मृत्यनुपस्थापनानि 0 [3] સૂત્ર પૃથકા-ઝપ્રત્યક્ષત, ગામનંત - ૩૯ - માનનિક્ષેપ, સંતર उपक्रमण, अनादर, स्मृति अनुपस्थापनानि [4] સૂત્રસાર -અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતમાં ઉત્સર્ગ,અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતનુંઆદાન અનેનિક્ષેપ,અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતસંસ્તારનોઉપક્રમ,અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન [એદશમાં પૌષધવ્રતના અર્થાતુશીલવતનાપાંચ અતિચારો છે.] D [5] શબ્દશાનઃ અપ્રત્યક્ષત- દૃષ્ટિ પડિલેહણ,ચક્ષુ પરિપ્રેક્ષણ થી રહિત *દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર પ્રત્યક્ષતામક્રિતીક્ષાનસંતોત્રમણના મૃત્યુનુરિનને એવું સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy