SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સુપ ૪ મિલ્યા ભ્રૂપન, ભૂપ આનંદ પાચા, ભલઇ તુમે ભલઇ અહી ભાચંદ આયા, તુમ પાસિથિઇ માહિ સુખ અદ્ભુત હાવઇ, હરિઆર ભણવા તુમ લાટ જેવઇ. ૧૩૦૯ પઢાઓ અક્ષ પૂતક ધમ્મ વાત, જિ” અવલ સુણતા તુઃ પાસિ તાત, ભાણચંદ ! કદીમ તુમે હા હમારે, સખી થકી તુઃ હા હુમહિ પ્યારે. ૧૩૧૦ ( વિજયતિલકસૂરિ રાસ, પૃ. ૧૦૯ ) આ ઉપરથી સહજ જોઇ શકાય છે કે, ખાદશાહ જહાંગીર પણ શ્રીભાનુચંદ્રજીને ઘણુ માનતા હતા. આ જહાંગીરે પોતાના લખેલા આત્મજીવનમાં પણ તપાગચ્છના ઉપરી તરીકે શ્રીભાનુચંદ્રજીનેજ આળખાવ્યા છે. આનું કારણ એ હતું કે, તે વખતે હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ અને રવ વાસી થએલા હતા, અતએવ જહાંગીરની દૃષ્ટિમાં ભાનુચંદ્રજી પ્રધાન તરીકે આવ્યા હતા. આ ભાનુચદ્રજીએ એક વખત માલપુરમાં વીજામતિયાની સાથે શાસ્ત્રાર્થ કરીને હેમના પરાજ્ય કર્યા હતા, અહિ હેમના ઉપદેશથી એક વિશાલ પ્રાસાદ' પણ થયા હતા. હેના ઉપર સુવણુંમય કશ ચઢાવરાવી પ્રતિષ્ઠા કરી હતી. šાંથી તેઓએ મારવાડમાં આવી જલારમાં ચામાચુ કર્યું. હતુ. અહિં હેમણે એકી સાથે એકવીસ જણાને દીક્ષા આપી હતી. એકંદર હૈમને સારા વિદ્વાન્ ૮૦ શિષ્યા હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005028
Book TitleAetihasik Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1997
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy