SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રીશત્રુંજય તીની માગણી કરી . હતી. ખાદશાહે પ્રસન્નતા પૂર્વક તે તીથ અર્પણ કર્યુ હતુ, અને તે સબંધી માન પત્ર લખી આપ્યાં હતાં. કાશ્મીરથી પાછા ફરતાં બાદશાહની સાથે જમ્હારે ભાનુચદ્રજી લાહાર આવ્યા હતા, ત્યારે હેમના ઉપદેશથી અહિંના શ્રાવકોએ વીસ હજાર રૂપિયા ખરચી એક મ્હાટે ઉપાશ્રય કરાવ્યા હતા. એક વખત અકબર ખાદશાહને એમ જણાયુ કે, ભાનુચંદ્રજી આવા વિદ્વાન્ અને પ્રભાવક હાવા છતાં હેમને કાઇ મ્હોટી પદવી નથી. આથી બાદશાહે હીરવિજયસૂરિની પાટ ઉપર સ્થાન પન કરવાની પોતાની ઇચ્છા જણાવી. ભાનુચ દ્રષ્ટએ ચાખ્ખી ના પાડી. હાર પછી બાદશાહે હીરવિજયસૂરિ પાસેથી વાસક્ષેપ મંગાવીને મ્હોટા સમારેાહ પૂર્વક હેમને ઉપાચાય પદવી આપી. આ વખતે શેખ અમ્બુલફજલે પચીસ ધાડા અને દસ હજાર રૂપીચાનુ દાન કર્યું" હતુ. સ ંઘે પણ ઘણા ખર્ચ કર્યાં હતા. અકબર બાદશાહના દેહાન્ત પછી ભાનુચંદ્રજી પુનઃ આગરે ગયા હતા, અને અકબર બાદશાહે પહેલાં હેન્હેં ક઼માનેા કરી આપ્યાં હતાં, તે બધાં કાયમ રાખવાને જહાંગીરના હુકમ મેળન્યા હતા. આ ભાનુચંદ્રજી પાસે અકબરના પુત્ર જહાંગીર અને દાનીયારે ખાસ અભ્યાસ કર્યાં હતા. તે સિવાય હારે જહાંગીર માંડવમાં હતા, ત્હારે તેણે ખાસ ગુજરાતમાં માણુસા મેકલીને ભાનુચદ્રજીને પેાતાની પાસે બાલાવ્યા હતા. અહિં લ્હેણે પેાતાના પુત્ર સહરિઆરને ભાનુચંદ્રજી પાસે ભણવા મૂકયે હતા. આ વખતે જર્હારે ભાનુચંદ્રજી, માંડવ આવ્યા હતા, હારે બાદશાહ જહાંગીરે શું કહ્યું હતું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005028
Book TitleAetihasik Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1997
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy