SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 33 શ્રીસેામસુદરસૂરિએ ગ્રથા પણ કેટલાક બનાવ્યા છે, હેમાંના, મદેશમાળાબાળાવાધ ( ૧૪૮૫ માં ), યોગશાસ્ત્રમાંળાવાધ, ષડાવશ્યકભાળાવાધ, નવતત્ત્વાદિમાળાવ. ધ, ષષ્ટિતકમાળાધ ( ૧૪૯૬ માં), આરાધનાપતાકાબાળાવાય, ભાષ્યયાવસૂરિ, કલ્યાણુકસ્તત્ર, અને રત્નકાશ વિગેરે ગ્રંથા પ્રસિદ્ધ છે. છેવટ, આ આચાર્યશ્રીને સ. ૧૫૯૯ માં સ્વર્ગવાસ થયે હતા. ( ૧૨ ) ભાનચંદ્રઉપાધ્યાય. ( આમની ૫૩ નખરની એકજ સજ્ઝાય છે. , Jain Education International આ ભાનુચ'દ્રજી મૂલ સિદ્ધપુરના રહીશ હતા. હેમના પિતાનું નામ રામજી હતું અને માતાનું નામ મારે. મૂલનામ હેમનું ભાણજી હતું. હેમના વડીલ ભાઈનું નામ રંગજી હતું. આ બન્ને ભાઇઓએ શ્રીસૂરચ'દ્રજી પન્યાસ પાસે દીક્ષા લીધી હતી. ઘણા ગ્રંથાને અભ્યાસ કર્યા પછી હેમને પન્યાસ પદવી મળી હતી. હૈમનામાં સારી ચાગ્યતા જાણીને શ્રીહીરવિજયસૂરિએ હેમને અકબર બાદશાહ પાસે મેકલ્યા હતા. હેમણે બાદશાહ અને બીજા પ્રધાન ત્રિ અમ્બુલફેજલ વિગેરે ઉપર ઘણુંા સારા પ્રભાવ પાડયા હતા, ભાનુચદ્રજીએ અક્બર બાદશાહ સમક્ષ કેટલાક બ્રાહ્મણ ૫'ડિતાને પણ હરાવ્યા હતા. ચ્હારે બાદશાહ કારમીરની મુસાફરીએ ગયા હતા, હારે ભાનુચદ્રજીને પણ સાથેજ લઇ ગયે હતા. ભાનુચદ્રજીના મુખથી તે દરેક રવિવારે સના સહસ્રનામે શ્રવણુ કરતા. કાશ્મીરના એક ૪૦ કાસના તળાવને કિનારે પડાવ નાખ્યા હતા. અહિજ એક વખત પ્રસ'ગ આવતાં ભાનુચદ્રજીએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005028
Book TitleAetihasik Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1997
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy