SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. કર્યું હતું, તેમાં ૧૪ વાર હેમના ઉપદેશથી ચપરાજ, પા અને ધારા વિગેરે રાજાઓએ પિત પિતાના દેશોમાં અને મારી પ્રવર્તાવી હતી. શીહીના રાજા સહસ્રમલ્લની વિનતિથી ટડોને ઉપદ્રવ હેમણે દૂર કર્યો હતો, તેથી રાજાએ અમારી પણ પ્રવર્તાવી હતી. વળી કૂવામાંથી અષભદેવની મૂર્તિ કઢાવીને તે, શીરોહીના લાખા રાજાને આપી હતી. રાજાએ તે મૂર્તિ પિતાના મહેલની ડાબી તરફના મહેોટા દેરાસરમાં સ્થાપિત કરી હતી. * આ આચાર્યને ખંભાતના દફરખાને “વાદિગેકુલવંડ”નું બિરૂદ આપ્યું હતું, અને દક્ષિણમાં “કાલિસરરવતી’ નું બિરૂદ મળ્યું હતું. આમના બનાવેલા ગ્રંથો પૈકી પ્રસિદ્ધ આ છે–૧ ઉપદેશરત્નાકર, ૨ વિદ્યાદી ૩ જયાનંદચરિત્ર, ૪ મિ ચતુષ્કકથા, ૫ અધ્યાત્મકપકુમ, ૬ જિનર્તોત્રરનકેશ, ૭ ચતુર્વિશતિજિનસ્તેત્ર અને ૮ વિદશતરંગિણું વિગેરે. આ ત્રિદશતરંગિણી ગ્રંથ, પર્યુષણના ખામણા રૂપે એક ૧૦૮ હાથને લાંબે લેખ છે. આ લેખ, હેમણે પોતાના ગુરૂ ઉપર મેકલ્યો હતો. હેમાં પ્રાસાદ, પદ્મચક્ર, ષષ્કારક, ક્રિયાગુપ્ત, અર્ધબ્રમ, સર્વતોભદ્ર, મુરજ, સિંહાસન, અશેક, ભેરી, સમવસરણ, સરોવર અને અષ્ટમહાપ્રાતિહાર્ય વિગેરે નવા ત્રણસો બંધ, તપ્રાગાદિ અનેક ચિત્રાક્ષ, કયક્ષર, પંચવર્ગ પરિહાર અને ચિત્ર કે સ્તુતિરૂપે આલેખ્યા હતા. આ આચાર્યશ્રી ગણનાયક થયા પછી ૮ વર્ષે યુગપ્રધાન થયા હતા, ત્રણ વર્ષ યુગપ્રધાનાવસ્થામાં રહ્યા પછી સં. ૧૫૦૩ ના કાત્તિક સુદિ ૧ ના દિવસે કેરટામાં સ્વર્ગવાસી થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005028
Book TitleAetihasik Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1997
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy