________________
૨૮
આ નામેા પૈકીના શ્રીકનકવિજયજી, તેજ શ્રીવિજયસિ સૂર છે. હેમના જન્મ સ. ૧૯૪૪ માં થયા હતા. સં. ૧૯૭૦ માં હૅમને અને હેમના ભાઈ કીર્ત્તિવિજયને પડિત પદ મળ્યું હતું. સ. ૧૬૭૩ માં, હેમને પાટણમાં શ્રાવિકા લાલિએ કરાવેલી પ્રતિષ્ઠા વખતે શ્રીવિજયદેવસૂરિએ વાચકપદ આપ્યુ હતુ. તે પછી સં. ૧૬૮૧ ના વૈશાખ સુદિ ૬ ના દિવસે ઈડરમાં શ્રીકનકવિજયને શ્રીવિજયદેવસૂરિએ આચાય પદવી આપી હતી. આ વખતે ઈડરમાં કાણુમલ રાજા રાજ્ય કરતા હતા. આ પદવી વખતે એ વાચકે અને ૮ પડિત બનાવવામાં આવ્યા હતા. વળી અહિ'ના સહાશાએ હેાટા ઉત્સવ કર્યો હતેા. આચાય પદવી વખતે શ્રીકનવિજયનુ' નામ શ્રીવિજયસિહસૂરિ થાપવામાં આવ્યું હતું. સં. ૧૬૮૪ ના પોષ સુદિ ૬ મુધવારે જાલેારમાં મંત્રી જયમલે ગણાનુજ્ઞાને નદિમહાત્સવ કર્યાં હતેા. તે વખતે સહજસાગરના પ્રશિષ્ય-જસસાગરના શિષ્ય જયસાગરને અને વિજયસિ’સૂરિના ભાઈ કીત્તિવિજયને વાચકપદ પણ આપ્યું હતું.
આચાર્ય શ્રીવિજયસિ’હસૂરિએ, રાણા જગતસિ’હજીને પ્રતિખાધ કર્યાં હતા. મેડતામાં આગરાના રહીશ અને બાદશાહના મુખ્ય વ્યવહારી હીરાચ'દની ભાર્યા મનીએ આમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. તેમ કિશનગઢમાં, રાઠોડવ શીય રૂપસિ’હના મહામત્રી રાયચંદ્રજીના આગ્રહથી ચતુર્માસ કથુ હતુ, અને šાં ઘણાં બિબેાની પ્રતિષ્ઠા પણ કરી હતી.
છેવટ-સ. ૧૭૦૯ ના આષાઢ સુદિ ૨ ના દિવસે અમદાવાદના નલીનપુરામાં (નવાપુરામાં) હેમના રવવાસ શ્વે હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org