________________
૨૭
તેજ શ્રાવક કુવરજીએ બનાવેલુ' છે. વળી વ્હેમણે ગિરિનારમાં જીણુ પ્રાસાદના ઉદ્ધાર પણ કરાબ્યા હતા.
શ્રીવિજયદાનસૂરિએ સ. ૧૬૧૯ માં શ્રીધર્મસાગરજીને ગચ્છ બહાર કર્યો હતા, અને ધસાગરના કુમતિકુ દકુદ્દાલ ’ ગ્રંથને જલશરણુ કર્યા હતા. કહેવાય છે કે હેમણે અગીયારે અગે શેાધ્યાં હતાં.
:
તપાસ્યા
હેમણે છઠ્ઠ, અમ નિગેરે ઘણી કરી હતી, તેમ હમેશાં પાંચ વિગયાને ત્યાગજ કરતા. છેવટ હેમને સ. ૧૬૨૨ ના વૈશાખ સુઢિ ૧૨ ના દિવસે પાટણની પાસે આવેલ વડાવલીમાં સ્વર્ગવાસ થયા હતા.
Jain Education International
( ૧૪ )
વિજયસિંહસૂરિ.
( આ આચાર્યની ૭૪ નખરની એક સજ્ઝાય છે. ) મારવાડમાં આવેલા મેડતાની અંદર નથમલ નામાના એક એશવાલ રહેતા હતા. હૅની સ્ત્રીનું નામ નાયકદે હતું. હેમને પાંચ પુત્ર હતા. હેમનાં નામેા ૧ જેઠા, ૨ જેસા, ૩ કેશવજી, ૪ કર્માંચદ્ર અને ૫ કપૂરચંદ હતાં. એક વખતે નથમલને વૈરાગ્ય થતાં પેાતાના ઘરના બધા કા ભાર પેાતાના સ્હીટા બે પુત્રા-જેઠા અને જેસાને સે ંપી દઈ હેમણે પોતાની સ્ત્રી અને ત્રણ પુત્રા સાથે સ. ૧૬૫૪ ના મહાસુદ બીજે આચાર્ય શ્રીવિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેઓનાં નામે આચાશ્રીએ આ પ્રમાણે રાખ્યાં હતાં:--
૧ નથમલ્લનુ નેમિવિજય, ૨ કેશવજીનું કીર્ત્તિવિજય, ૩ કચંદ્રનુ કનકવિજય, ૪ કપૂરચંદનું. કુ’અરવિજય અને પ નાયકદેનુ' નયશ્રી.
For Private & Personal Use Only
www.jainelibrary.org