SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરપક્ષવાળાઓ અને વિજ્યપક્ષવાળાઓને બુરાનપુરમાં થયેલા રમખાણની તપાસ કરવાનું કામ બાદશાહ જહાંગીરે હાથમાં લીધું હતું, આ વખત જહાંગીર બાદશાહ માંડવમાં હતું. બાદશાહે બંને પક્ષની તપાસ માટે બને પક્ષના આચાછે અને હેમના અનુયાયિને માંડવી બેલાવ્યા હતા. આથી વિજ્યતિલકસૂરિ પણ માંડવા ગયા હતા. છેવટ સં. ૧૬૭૬ ના પિs સુદિ ૧૪ ના દિવસે શહીમાં તેમને સ્વર્ગવાસ થયે હતો. આ વિજ્યતિલકસૂરિના સબંધમાં વિશેષ માહિતી જાણવાની ઇચ્છા રાખનારે વિજયતિલકસૂરિ રાસ જે. વિજ્યદેવસૂરિ. ( આ આચાર્યની ૧૨, ૩૫, ૩૭, ૪, ૫૪, ૫૬ અને ૧૨ નંબરની સજઝાય છે ). આ આચાર્યશ્રીને જન્મ ઈડરના રહીશ ઓશવાલ - શીય, શાહ હિરાનાં ધર્મપત્ની બાઈ રૂપાઈની કુક્ષિથી સં. ૧૯૩૪ માં થયે થયે હતો. હેમણે સં. ૧૬૪૩ માં અમદાવાદમાં શ્રીવિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સં. ૧૯૫૫ માંસિકન્દરપુરમાં હેમને પંન્યાસ પદ મળ્યું હતું, સં. ૧૬૫૬ ના વૈશાખ સુદિ ૪ ના દિવસે ખંભાતના શ્રીમલ શાહે ૧૮૦૦૦ રૂ. ખરચીને કરેલા ઉત્સવપૂર્વક આચાર્ય પદ મળ્યું હતું. આ વખતે વિજયસેનસૂરિ સાથે ૭૦૦ સાધુઓ હતા. ખંભાતમાં હેમણે સુખસાગરપાર્શ્વનાથ, કંસારી પાર્શ્વનાથ, રાઉલાપાર્શ્વનાથ અને ચિંતામણિપાર્શ્વનાથનાં દર્શન કરી પ્રસન્નતા મેળવી હતી. આચાર્ય - પદવી થયા પછી સં. ૧૬૫૮ ના પોષ વદિ ૬ રવિવારે પાટણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005028
Book TitleAetihasik Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1997
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy