________________
૧૬
ના પારેખ સહસવીરે પાંચ હજાર મહમંદિકા ખરચીને ગણુાનુજ્ઞાના નદિમહત્સવ કચે` હતા. સ. ૧૬૭૧ માં હેમને સટ્ટાર પદ મળ્યું હતું, અને સ'. ૧૬૭૪ માં માંડવગઢમાં જહાંગીર બાદશાહે હેમને ‘ મહાતપા ’ નું બિરૂદ આપ્યુ હતું.
આ આચાયશ્રીએ, પેાતાની વિદ્વત્તા, ત્યાગવૃત્તિ અને ઉપદેશ શૈલીના પ્રભાવથી લેાકેા ઉપર સારા પ્રભાવ પાડયા હતેા. મ્હોટા મ્હોટા રાજાચ્યા, ખાદશાહે અને રાણાએ હેમને માન આપતા હતા, એટલુંજ નહિ. પરતુ તે હે કઇ સારાં કાર્યો બતાવતા તે, તેઓ કરતા પણ હતા.
ઉદયપુરના મહારાણા જગસિહજીએ આ આચાય શ્રીના ઉપદેશથી વરકાણાતી માં પાષ દશમી ઉપર મેળામાં આવતા લેાકેાનું દાણ માફ કર્યું" હતુ. અને હંમેશાંને માટે તેમ થયા કરે, તે માટે એક શિલાલેખ ખનાવીને ચ્હાંના મંદિરના દરવાજા આગળ રોપવામાં આવ્યા હતા ( હજૂ પણ આ પત્થર માદ છે ), તેમ તામ્રપત્ર પણ કરી આપ્યું હતું. આજ રાણા જગતસિંહજીએ પેાતાના પ્રધાન ઝાલા કલ્યાણજીને આચાર્ય શ્રી પાસે મેકલીને આચાર્યને નિમ ત્રણ કર્યુ હતુ. ઉદયપુરમાં ચામાસુ` કરી ઝ્હારે સૂષ્ટિએ વિહાર કર્યાં હતા, ત્હારે તે દલમાદલમહેલમાં રાત રહ્યા હતા. šાં રાણા જગસિંહજી વંદન કરવા ગયા, અને સૂરિજીના ઉપદેશથી પ્રસન્ન થઇ નિમ્નલિખિત ચાર મામતા રવીકારી હતી:-~~~
૧ પીંછાલા અને ઉદયસાગર આ ખન્ને તળાવામાં માછ લાંની જાળા નાખવાના નિષેધ કર્યા હતા.
૨ રાજ્યાભિષેકને દિવસે (ગુરૂવારે) કેાઇ જીવ મારે દુિ ૩ જન્મમાસ અને ભાદ્રમાસમાં કોઈ જીવહિંસા કરે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org