________________
.૩૦
૧, ૩ગિરિ (કુણગેર) માં ૧, મહેસાણામાં ૧, સજીતરામાં ૧, એરસદમાં ૧, આમેાદમાં ૧, ગધારમાં ૧ અને રાધનપુરમાં ૧ એ પ્રમાણે ચામાસાં કર્યાં હતાં. છેલ્લું ચોમાસુ લ્હેણું ઊનામાં કર્યું હતું, વળી આચાય શ્રીએ આણ, રાણકપુર, ગિરિનાર, શત્રુજય, લાધી, વરકાણા અને કુંભલમેર વિગેરે તીર્થીની ચાત્રા એક વખત નહિ, પરન્તુ ઘણી ઘણી વાર કરી હતી. '
આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીના સમુદાયમાં ૧૮ શાખાએ
'
હતીઃ—૧ વિજય, ૨ વિમલ, ૩ સાગર, ૪ ચંદ, પ હર્યાં, ૬ સાભાગ્ય, ૭ સુંદર, ૮ રત્ન, ૯ ધર્મ, ૧૦ હંસ, ૧૧ આનંદ, ૧૨ વન, ૧૩ સામ, ૧૪ રૂચિ, ૧૫ સાર, ૧૬ રાજ, ૧૭ કુશલ અને ૧૮ ઉડ્ડય.
r
આમના વખતમાં લેાંકાઓનુ જોર ઘણું હતુ, પરન્તુ તે પેાતાના ઉપદેશના પ્રભાવ હેમના ઉપર પણ વધારે પાડી શક્યા હતા, અને હેના પરિણામેજ ઘણા લાંકાઓને હેમણે મૃત્તિ પૂજક જૈન મનાવ્યા હતા.
હીરવિજયસૂરિએ ગ્રન્થરચના પણ કરી છે, હેમાં જા બૂઢીપપ્રજ્ઞપ્તિ ટીકા અને અતરીપાર્શ્વનાથસ્તવ વિગેરે કૃતિયા પ્રસિદ્ધ છે.
હેમણે છેલ્લું ચોમાસુ ઉનામાં કર્યું હતુ, અને હાંજ હેમનો સ. ૧૬૫૨ ના ભાદરવા સુદિ ૧૧ ના દિવસે નિર્વાણ થયે હતા. તેઓના સ્તંભને માટે અકબર બાદશાહ તરફથી માવીસ વીઘા જમીન મળી હતી અને અહિંની લાડકીબાઈએ સૂરિના સ્તંભ મનાવી પગલાંની સ્થાપના પણ કરી હતી.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org