SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : શ્રીમદ્દ અને ગાંધીજી માન જોઈએ તો મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઈ ઊતરતાં જ મળે.” “ કવિની સાથે આ પરિચય બહુ આગળ ચાલે. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જે તે સંસકારી ન હોય, તે તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારે હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાન મેળાપ શોભે અને જગતને શોભાવે. કવિ સંસ્કારી અને જ્ઞાની હતા.” ૧૯ આમ પહેલી જ મુલાકાતથી ગાંધીજી શ્રીમદ્દ પ્રત્યે આકર્ષાયા, તેમને વિલાયતને પવન હળ પડ્યો, અને જ્ઞાન મેળવવા વિલાયત જવું પડે તે તેમની માન્યતા શ્રીમદુના મેળાપથી દૂર થઈ ૧૯. “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” ૫. ૪૪, આ જ પ્રસંગ ગાંધીજીએ પિતાની “આત્મકથા”ના બીજા ભાગના પહેલા પ્રકરણમાં પણ આલેખે છે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy