SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓએ લખેલું “આત્મકથા વગેરે સાહિત્ય જિજ્ઞાસુએ વાંચી-વિચારી જવા ભલામણ છે, કે જેમાં તેમની નિર્દોષતા, નિખાલસતા, સત્યનિ, બધા સાથે (ભારત હો કે પાકીસ્તાન છે, વિલાયત છે કે અન્ય દેશ છે.) આત્મીયમની પ્રેમદષ્ટિ તથા આચારમાં કથની તેવી જ કરણી વગેરે ઉત્તમ ગુણોને પરિચય મળી શકે તેમ છે અને તેથી તો સારીએ દુનિયા. ભલભલા ગાંધીજી પ્રત્યે આકર્ષાયા જે સુપ્રસિદ્ધ છે. આ બંને મહાપુના પૂર્વ પ્રારબ્ધના પ્રકારો ભિન્ન ભિન્ન હોવાથી બંનેના કાર્યક્ષેત્ર પણ અલગ અલગ હતા. આ બાબતમાં શ્રીમદ્ભી જીવનસિદ્ધિ' નામના બૃહદ ગ્રંથમાં ઉલ્લેખેલ છે. સરયુબેનના નીચેના શબ્દ ઉપયોગી દેઈ અત્રે રજુ કરીએ છીએ.— આમ છતાં બંનેમાં એક મુખ્ય તફાવત હતો તે બતાવતાં ગાંધીજી પોતે જ લખે છે કે – આપણે સંસારી જ છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક ચેનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy