SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિએ ગાળોબારથી ખૂન કરવા છતાં તેની પ્રત્યે દૂધ નહિ ધરાવતાં-પ્રેમનું ઝરણું વહાવી જીવનલીલા સમાપ્ત કરી. ભારતની આવી એ મહાવિભૂતિઓને પ્રતિભા-પરિચય આ લઘુ ગ્રંથમાં વાચકને સહેલાઇથી મળી શકશે, તેથી તે સબંધે વિસ્તાર કરવા અનાવશ્યક જણાય છે. શ્રીમદ્ અધ્યાત્મતી પરમાચ્ચ સ્થિતિએ પહેોંચેલા એક લોકોત્તર નાની મહાપુરુષ હતા, એ બાબતમાં મુખ્યતાએ વિશિષ્ટ પરિચય સ્વય' ગાંધીએ શ્રીમની જયતિ આદિ જુદા જુદા પ્રસંગે શ્રીમદ્ અંગે જે વચના ઉચ્ચારેલ તથા પેાતાની “આત્મકથા” પુ॰ માં ઉલ્લેખેલ તેને યથાસ્થિત ગોઠવીને પેટા મથાળાપૂર્વક આ પુ॰ માં આપવામાં આવેલ છે, તેની પહેલા ગાંધીજીએ પૂછાવેલ ૨૭ પ્રશ્નો તથા શ્રીમદ્ભુએ સમાધાનરૂપે આપેલ ઉત્તર આપેલ છે, ત્યારબાદ ગાંધીજીના ૨૭ પ્રશ્નોમાંથી કેટલાક કથનાનું આ ભગવદ્ગીતાના શ્લોકના આધારે ઉપયોગી “પરિશિષ્ટ” આપવામાં આવેલ છે. મ॰ ગાંધીજના સત્ય અને અહિંસા આદિ ઉત્તમ ગુણાને ઘેાડાક પરિચય પણ આ પુ॰માં વિચારકને જોવા મળશે. અત્રે એ બધુ વિગતથી આપવાને અવકાશ નથી. તે અંગે Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy