SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા [૫. ૮૧૮ ] [ હાથોંધ ૨, પૃ. ૧૩ - નમે જિણુણે જિદભવાણું જેની પ્રત્યક્ષ દશા જ બેધરૂપ છે, તે મહપુરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ પ્રહાય છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. ક વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યગજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યગ્દર્શન ક્યાંથી થાય ? સચ્ચારિત્ર ક્યાંથી થાય? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાનકાળ વર્તે છે. હે મુમુક્ષુ ! વીતરાગપર વારંવાર વિચાર કરવા ગ્ય છે, ઉપસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. [ પા. ૮૨૦] [ હાથનેધ ૨, પૃ. ૨૭] એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા. કેવળ માત્ર આત્મા જ, આત્મા જ. શુદ્ધાત્મા જ. સહાજાભા જ. નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્માજ. * યથાર્થ સમયગ્દષ્ટિ–જ્ઞાની દર્શનની અપેક્ષાએ વીતરાગી છે, તેનું ચિત્ત વિરક્તચિત્ત છે, અબંધપરિણમી છે. તેવા વીતરાગી જ્ઞાની પુરુષના સમાગમ વિના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy