SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર–આત્મચર્યો ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવા? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમકે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સત્ત દૃષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સ ંક્ષેપ કરવા ચિત્ત છે. ૧૮ તે વ્યવહાર કેવા પ્રકારે સ ંક્ષેપ થઈ શકશે? કેમકે તેના વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબ’ધે, યુવાવસ્થાપ્રતિબંધે, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે –એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. [ પા. ૮૦૪ ] [ હાથનેાંધ ૧, પૃ. ૯૪ ] * હું એમ જાણું હ્યું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવુ આત્મ સ્વરૂપ કેવળજ્ઞાન–કેવળદર્શન-સ્વરૂપે અંતમુર્તીમાં ઉત્પન્ન કર્યું છે, તે પછી વ છ માસ કાળમાં આટલા આ વ્યવહાર કેમ નિવૃત્ત નહી થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયાગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયેાગના બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યેાગ્ય છે. તાપણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે; એમ માનું છું, કેમકે વી તે વિષે કઈ પણ મદ દશા વતે છે. તે મંદ દશાને હેતુ શે ? ઉદયબળે પ્રાપ્ત થયા એવા પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કઈ બાધ છે? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવા રહ્યો છે. તે પરિચયના દોષ કહી શકાય નહીં, પણ નિર્દોષ કહી શકાય. અરુચિ હાવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉયરૂપ દોષ કહ્યો છે. * સ્વરૂપે આત્મા કેવળજ્ઞાન-કેવળદર્શન સ્વરૂપ છે. તે આત્મસ્વરૂપ. અર્થાત્ શુદ્ધ સમ્યગ્દશન-સ્વરૂપ વિનિશ્ચય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy