SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા [ પા. ૮૦૧] ત્યાં આવ્યો રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે રંચ રે...ધન્ય [ હાથોંધ ૧, પૃ. ૬૪] વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણું કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે...ધન્ય યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે..ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; *કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિગ રે...ધન્ય૦ અવશ્ય કર્મનો ભોગ છે, ભગવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરુપ સ્વદેશ રે...ધન્ય [ ૫. ૮૦૩] [ હાથનોંધ ૧, પૃ. ૮૭ શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વે-ગ્રહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી * “કેવળ લગભગ ભૂમિકા “ એટલે સમય દશાસ્થિત અપ્રમત્ત સંયમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy