SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યો [ પા. ૭૯૮ ] [ હાથનેધ ૧, પૃ. ૪૭ ] તે દશા શાથી અવરાઈ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ? લેકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રીઆદિ પરિષહને જય ન કરવાથી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હેય છે, એ જે જિનને અભિપ્રાય તે સત્ય છે. ત્રીસ મહામહનીયના સ્થાનક શ્રી તીર્થ કરે કહ્યાં છે તે સાચાં છે. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપે છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. [પા. ૮૦૧] [ હાથનોંધ ૧, પૃ. ૩] ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મો ઉદયકમને ગર્વ રે...ધન્ય ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેતાલીસે, અભુત વૈરાગ્ય ધાર રે...ધન્ય ઓગણીસસે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરુપ અવભાસ્યું રે...ધન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy