________________
હિમાલયની પદ યાત્રા-૧૮
રાજમાર્ગ ઉપર હોય તેવી બદરીનાથ જતા-આવતા વાહનોની ભીડ.
- સડક ઉપરથી નીચે ખૂબ ખૂબ ઊતરીને એક પ્રાથમિક સ્કુલ હતી. ત્યાં મુકામ કર્યો.
નદીકિનારે સ્કુલ હતી. રાત્રે જીવાત ઉભરાઈ. જ્યાં જુઓ ત્યાં જીવાત જ જીવાત ફર્યા કરે. કોઈ ઉપાય હતો જ નહિ. વિરાધના પણ થઈ જ.
શાસ્ત્રવચન યાદ આવ્યું કે ગત્ય નન્ન તત્ય વU. અને જ્યાં વનસ્પતિનું બાહુલ્ય હોય ત્યાં જીવાત પણ કયારે ઉભરાય એનો ભરોસો નહિ.
Iો
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org