SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૨૪ બીજી બાજુ એક નેપાળી બાઈ રહે છે. તેમનું ભગવતી માતા નામ છે. આ માતાજી બાવન વર્ષથી ત્યાં જ રહે છે. જ્યારે અહીં જંગલ જ હતું, આવવા માટેની સડક જ નહોતી, મકાનો તો કોઈ હતાં જ નહિ, બકરી ઉપર પોઠ નાખીને જરૂરી સામાન લાવવામાં આવતો હતો, ત્યારથી આ માતાજી બારે માસ અહીં રહે છે. ચારે બાજુ બરફ જ બરફ હોય ત્યારે પણ આ માતાજી અહીં પ્રભુસ્મરણ ધ્યાન આદિ કરતાં હતાં. હમણાં બે-ચાર વર્ષથી જ મંદિર બંધ થાય ત્યારે પાંચ-છ મહિના માટે નીચે ઊતરીને પાંડુકેશ્વર ચાલ્યા જાય છે. એકાંતમાં બરફ વચ્ચે આ માતાજી એકલાં કેવી રીતે રહેતાં વગેરે હકીકતો જાણવા જેવી છે. એ વાત તથા બીજી વાતો હવે પછીના પત્રમાં. ૯૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy