SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ભગ ૧૬૦ થી ૧૭૩; ---- ― X ૦ જમદગ્નિ અને પરસુરામની કથા :– (આ કથા સુભૂમ ચક્રવર્તીની કથા અંતર્ગત વિસ્તારથી આવી ગયેલ છે. અહીં તેમના તાપસપણાને આશ્રિને કથાસાર આપેલ છે. કથા જુઓ સુભૂમ ચક્રી.) અગ્નિક નામે એક બાળક તાપસની પશ્ચિમાં પહોંચ્યો. તેનું નામ અગ્નિક હતું પણ જમ નામના તાપસે તેને ઉછેરીને મોટો કર્યો. તેથી તે જમના પુત્રરૂપે જમદગ્નિ નામે પ્રસિદ્ધ થયો. ઘોર તપશ્ચર્યાથી જગવિખ્યાત થયો. તે વખતે પૂર્વજન્મના શ્રાવક એવા વૈશ્વાનર દેવ અને તાપસભક્ત એવા ધન્વંતરી દેવ વચ્ચે વિવાદ થયો કે કોનો ધર્મ શ્રેષ્ઠ ? × - X પરીક્ષા કરવા નીકળ્યા. – x દીક્ષા લેવા નીકળેલા પદ્મરથ રાજાની પરીક્ષા કરી ક્ષોભિત ન કરી શક્યા સદ્ગતિ થતી નથી તેમ કહેતા જમદગ્નિ તાપસ ક્ષોભિત થઈ ગયા. X – × – દેવો તેને - - જમદગ્નિ પાસે ગયા - * - * X - X અપુત્રિયાની * - * ત્યારપછી જમદગ્નિ આતાપનાદિ તપ છોડીને મૃગકોષ્ઠક નગરે ગયા - * - * · જિતશત્રુ રાજાની કન્યા માંગી – ૪ – ૪ – · કન્યાઓએ તેમનો અનાદર કરતા બધીને કુબડી બનાવી દીધી - ફળની લાલચ આપી રેણુકા બાલિકાને જમદગ્નિ લઇ ગયો – રેણુકા યૌવનવતી થઈ ત્યારે વિધિવત્ વિવાહ કર્યો − x − x − x - ઋતુકાળે જમદગ્નિએ રેણુકાને એવો ચરુ આપ્યો કે જેની સાધનાથી બ્રાહ્મણોમાં અગ્રેસર એવો પરાક્રમી પુત્ર થાય. રેણુકાની વિનંતીથી અનંતવીર્ય સાથે પરણેલી રેણુકાની બહેન માટે પણ ક્ષત્રિય ચરુ સાધી આપ્યો – x − x - - રેણુકાએ બ્રાહ્મણ ચરુને બદલે ક્ષત્રિય ચરુનું ભક્ષણ કર્યું. જમદગ્નિ અને રેણુકાનો પુત્ર થયો તેનું નામ રામ (પરશુરામ) રાખ્યું. અનંતવીર્યના પુત્રનું નામ કૃતવીર્ય રાખ્યું. રેણુકા પુત્ર રામે કોઈ વિદ્યાધરની સેવા કરી, તેણે રામને પરશુવિદ્યા આપી. ત્યારથી તે પરશુરામ નામે પ્રસિદ્ધ થયો. કોઈ વખતે રેણુકા અનંત વીર્ય સાથે રતિક્રીડા મગ્ર બની. તેનાથી રેણુકાને એક પુત્ર થયો. પરશુરામને તેની જાણ થતા તેણે માતા તથા પુત્ર બંનેને મારી નાંખ્યા. તે જાણી અનંતવીર્યે જમદગ્નિ તાપસના આશ્રમનો વિનાશ કર્યો. પરશુરામે તે જાણી અનંતવીર્યને મારી નાંખ્યો. તે વાત કૃતવીર્યએ જાણી તેણે આવીને જમદગ્નિ તાપસને મારી નાંખ્યા. તેથી પરસુરામે કૃતવીર્યને મારી નાંખ્યો. કૃતવીર્યની પત્ની તારાને સુભૂમ નામે પુત્ર થયો. પરશુરામની પરસુ જ્યાં જ્યાં ક્ષત્રિયને જોતી ત્યાં ત્યાં પ્રજ્વલિત થતી અને પરસુરામ તે પૃથ્વીને નક્ષત્રિય બનાવી દેતો એ રીતે સાત વખત તેણે પૃથ્વીને નક્ષત્રિયા કરી - * - * - * — અંતે સુભૂમ ચક્રવર્તી બન્યો. તેણે પરશુરામ તાપસને મારી નાંખ્યો. ૦ આગમ સંદર્ભ :આયા.મૂ. ૬૩ની વૃ; X -- - આયા.ચૂ૫ ૪૯; આગમ કથાનુયોગ-૬ ઉત્ત. ૪૮ + — - X સૂર્ય ૨૦૯;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy