________________
૨૫૮
આગમ કથાનુયોગ-૩
૦ ગંભીર કથા:
બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “ગંભીર” કુમાર હતું. તેને ગૌતમ આદિ બીજા નવ ભાઈઓ હતા. ગંભીરકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળી, તપધર્મની આરાધના કરી. બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરીને, અંતે એક માસનું અનશન કરીને અંતકૃત્ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા.
ગંભીરકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ - અંત. ૨, ૬;
– – – ૦ તિમિત કથા :
બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “તિમિતકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. સિમિત કુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળી, તપધર્મની આરાધના કરી, બારે ભિક્ષ પ્રતિમાનું પાલન કરીને, અંતે એક માસનું અનશન કરી, અંતકૃત્ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા.
સ્વિમિતકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણું. ૦ આગમ સંદર્ભ :અંત. ૨, ૬;
– ૪ – ૪ – ૦ અચલ કથા :
બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “અચલકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. અચલકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણપર્યાય પાળી, તપ સાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરી, અંતે એક માસનું અનશન કરી, અંતકૃતુ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા.
અચલકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ :અંત. ૨, ૬;
૦ કાંડિલ્ય કથા :
બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ કાંડિલ્યકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. કાંપિલ્યકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. તપ સાધના કરી, બારે ભિલુ પ્રતિમાઓનું પાલન કર્યું. અંતે એક માસનું અનશન કર્યું. અંતકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org