SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ધર્માધ્યક્ષ દામના અધિકારીવર્ગ સમક્ષ સજાપાત્ર ગુનો ગણાવવા તીવ્ર ધરાવનાર પણ કૉાદ પાતે જ હતા. . આર્ચ-ડીકનને ખરેખર એ વિદ્યાઓ તરફ એવી ઘૃણા હતી કે નાસતા ચાર જેમ આગળ હાથ બતાવી ‘ ચાર, ’· ચાર,’ ‘પકડો !' બૂમા પાડવાની યુક્તિ અજમાવે છે, તેના જેવું જ એ પણ કરત એ તે કોણ જાણે; પરંતુ ધર્માધિકારીઓ પણ એટલું તો માન આર્ચ-ડીકન પોતે આવી બધી ગૂઢ મેલી વિદ્યાઓમાં માથું મારી, પે પારલૌકિક અધોગતિ સાધી રહ્યા છે ખરા ! અને લોકો તા એટલે સુધી માનતા કે, ધર્માધ્યક્ષે કસીૉદ્દે એક ભૂતને જ પેાતાનું સેવક બનાવ્યું છે; પણ મરણ પછી એ પેાતે કરેલી સેવાઓ બદલ, કિંમત તરીકે, ધર્માધ્યક્ષના આત્માને નિવાસસ્થાન નરકમાં ઉપાડી જવાનું છે! જીવનમાં બીજી રીતે ધર્માધ્યક્ષ વધુ ને વધુ આગ્રહી અને થતા જતા હતા. પેાતાના હાદ્દાની રૂએ તેમ જ પેાતાના તીવ્ર અણગમાને તે હંમેશ સ્ત્રીઓથી અળગા જ રહેતા. અને વખત જતાં સ્ત્રી તેમની ઘૃણા વધતી જ ચાલી. સને ૧૪૮૧ના ડિસેમ્બરમાં રાજાની પુત્રી લેડી ઑફ બીજુ નેત્રદામના મઠની મુલાકાતે આવી ધર્માધ્યક્ષે બિશપ આગળ ૧૩૪૪ને સેટ બાર્થોલામ્બૂના ફતવા કોઈ પણ સ્ત્રી – બુઢ્ઢી કે જુવાન, રાણી કે દાસી -- એને મઠમાં પેર મનાઈ હોવાનું જણાવ્યું, ત્યારે બિશપને ૧૨૦૭ની સાલના, ઊંચા હૈ બાનુઓને માટે અપવાદ રાખતા એક ફતવા બતાવવા પડયો પણ તે ફતવા ૧૨૭ વર્ષ પહેલાંના હાઈ, પછીના ફતવાથી તેના થઈ જાય છે, એમ જણાવી કાદ ફ઼ૉલાએ નમતું મૂકવા ના અને તે પેાતે રાજકુંવરીની મુલાકાત વખતે હાજર ન જ રહ્યો. - છેલ્લા કેટલાક સમયથી જિપ્સી સ્રીઓ વધી ગઈ હતી. અને બિશપ પાસે તેણે એક Jain Education International પ્રત્યેની તેની ધૃણા હુકમ કઢાવ્યા હતે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy