________________
3
મહાવીરસ્વામીને સચમધમ
(૩) તત્ત્વજ્ઞાન (દ્રવ્યાનુયોગ) : કુન્દકુન્દને પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પૉંચાસ્તિકાય; ઉમાસ્વાતીનું તત્ત્વાર્થાધિગમસૂત્ર અને સમન્તભદ્ર (૬૦૦), પૂજ્યપાદ (૭૦૦), અકલ’ક (૭૫૦), વિદ્યાનન્દ (૮૦૦) વગેરેએ એના ઉપર લખેલી ટીકાઓ; સમન્તભદ્રની આપ્તમીમાંસા (૬૦૦) અને અકલંક, વિદ્યાનંદ
વગેરેએ એના ઉપર લખેલી ટીકાઓ.
(૪) નીતિ (ચરણાનુયાગ) : દેઉરને મૂત્રાચાર અને ત્રિવૉચાર; સમન્તભદ્રનેા રત્નકરણ્ડશ્રાવકાચાર (૬૦૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org