________________
અધ્યયન ૭ મુ
નાલંદાને એક પ્રસંગ શ્રી સુધર્મસ્વામી બેલ્યા :
પૂર્વે રાજગૃહર નામે નગરની બહાર ઈશાન ખૂણામાં નાલંદા નામને વાસર હતું. તેમાં સેંકડે ભવનો આવેલાં હતાં. તેમાં લેપ નામનો એક સંપત્તિમાન ગૃહસ્થ રહે હતો. તે લેપ શ્રમણનો અનુયાયી હતો. તેની નાલંદાવાસમાં ઈશાનખૂણા તરફ “શેષદ્રવ્યા”૩ નામની એક મનહર ઉદકશાળા હતી. તેના ઈશાનખૂણામાં
૧. જૈન અને બૌદ્ધોનું ધાર્મિક તીર્થ. ત્યાં બુદ્ધ તેમજ મહાવીર અનેક વાર ચાતુર્માસ કરીને રહેલા. તેનું અત્યારનું નામ રાજગિર છે. તે બિહારપ્રાંતમાં બિહારથી લગભગ ૧૩-૧૪ માઈલ દક્ષિણે આવેલું છે.
૨. વાણિરિયા : નગર બહાર વસેલી વસ્તી. ૩. મુખ્ય મકાન બાંધતાં વધેલા સામાનથી બાંધેલી. ૪. સ્નાનગૃહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org