________________
આહારવિચાર વગેરે), લેમમય પાંખવાળાં (સારસ વગેરે), પેટી જેવી પાંખવાળાં અને વિસ્તૃત રહેનારી પાંખવાળાં પંખીઓનું સમજવું. માત્ર તે જીવો નાના હોય છે ત્યાં સુધી માતાના શરીરનો રસ ખાય છે, . કેટલાક વિવિધ પ્રકારનાં સ્થાવરજંગમ પ્રાણીઓનાં ચેતન કે અચેતન શરીરને આશ્રયે (જૂ, લીખ, માંકણ, કીડ વગેરે થઈને) જન્મે છે. તે જીવો તે વિવિધ પ્રકારના સ્થાવરજંગમ પ્રાણનો રસ ખાઈને જીવે છે.
એ જ પ્રમાણે વિષ્ટા વગેરે ગંદી ચીજોમાં તથા પ્રાણીઓની ચામડી ઉપર ઉત્પન્ન થતાં (ચિમેડી વગેરે) જંતુઓનું પણ સમજવું.
(૧) જગતમાં કેટલાક જીવો પિતાનાં કર્મોને કારણે જંગમ કે સ્થાવર પ્રાણીઓનાં ચેતન કે અચેતન શરીરમાં [ પાણુરૂપે ઉત્પન્ન થાય છે]. તે [પાણી શરીર] વાયુ વડે ઉત્પન્ન થયું હોય છે, વાયુ વડે ગોઠવાયું હોય છે તથા વાયુ વડે સંચાલિત થયું હોય છે. વાયુ ઉપર જાય ત્યારે તે ઉપર " જાય છે, નીચે જાય ત્યારે નીચે જાય છે તથા તીરછ જાય ત્યારે તે તીરછું જાય છે. તેના પ્રકારે આ પ્રમાણે છે : એસ, હિમ, ધુમ્મસ, કરા, ઝાકળ, અને વરસાદ. તે જી પોતે જેમાં ઉત્પન્ન થયા છે, તે સ્થાવરજંગમ પ્રાણનો રસ ખાય છે.
૧. આ છેલ્લી બે જાતે આ દ્વીપમાં નથી એમ ટીકાકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org