________________
અધ્યયન ૩ જું
આહારવિચાર [ શ્રીસુધર્મસ્વામી બોલ્યા : નિર્દોષ આહાર કેને કહેવાય તે વિષે મેં ભગવાન મહાવીર પાસેથી સાંભળેલો ઉપદેશ હવે કહી સંભળાવું ? ]
કેટલાક છો પિતાનાં કર્મોથી પ્રેરાઈને તથા પિતાનાં કર્મોથી ખેંચાઈને, વિવિધ પદાર્થોની નિરૂપ પૃથ્વીમાં વનસ્પતિરૂપે પિતાના બીજ તથા ઉત્પત્તિસ્થાન પ્રમાણે ઉત્પન્ન થાય છે. વનસ્પતિનાં બીજે ચાર પ્રકારનાં હોય છે. જેમકે : ટોચ ઉપર થતાં (તાડ, આંબો, ડાંગર વગેરેને); કંદરૂપી (આદુ વગેરે); પર્વરૂપી (શેરડી વગેરેની પિરાઈમાં થતી આંખે વગેરે); સ્કંધ-ડાળી-રૂપી (મેગરા વગેરેની).
(૧) તે વનસ્પતિઓ પૃથ્વીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થઈ, પૃથ્વીને રસ ખેંચે છે. તેઓ તે પૃથ્વી શરીર ઉપરાંત yી છે. અને બીજાં પણ પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ શરીરનું ભક્ષણ કરે છે. આમ તેઓ અનેક સ્થાવરજંગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org