________________
ઉપઘાત
જે ગ્રંથને છાયાનુવાદ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે, તે ગ્રંથ જૈન ધર્મગ્રંથોમાં સૌથી પ્રાચીન ગણાતા બાર અંગ” ગ્રંથમાં મહત્ત્વનું બીજું સ્થાન ભેગવે છે. બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ જેમ ત્રિપિટક નામથી ઓળખાય છે, તેમ જૈન ધર્મગ્રંથ “ગણિપિટક” કહેવાય છે. ‘ગણું” એટલે સાધુઓને ગણ અથવા સમૂહને નાયક – આચાર્ય અને આચાર્ય પાસે રહેતી જ્ઞાનની પેટી તે પિટક.” આ સૂત્રકૃતાંગ ગ્રંથમાં જ (૨-૧–૧૧) જણાવ્યું छ । 'इमं समणाणं निग्गन्थाण दुवालसङ्गं गणिपिडग; तं जहा સવારો, લૂચો વાવ રિવાજો” “જૈન શ્રમણ નિગ્રંથનું આચારાંગ, સૂત્રકૃતાંગથી માંડીને દષ્ટિવાદ સુધીના ૧૨ અંગ ગ્રંથરૂપી ગણિપિટક છે.” *
તે બારે અંગ ગ્રંથોનાં નામ તથા વિષયના ટૂંક વર્ણન માટે જુઓ ઉપઘાતને અને પરિશિષ્ટ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org