________________
૧૫ર મહાવીરસ્વામીને સંયમ ધર્મ પાપકર્મોના પ્રવાહોને રોકનારો હોય છે, સુસંયત હેય છે, સમ્યક્ પ્રવૃતિવાળો હોય છે, સમભાવયુક્ત હોય છે, આત્મતત્ત્વ સમજનારે હોય છે, વિદ્વાન હોય છે, ઇદ્રિની વિષયો તરફની પ્રવૃત્તિ તથા અનુકૂળ પ્રતિકૂળ વિષ તરફ રાગદ્વેષ – એમ બંને પ્રકારના પ્રવાહને રોકનારે હોય છે, પૂજાસત્કાર અને લાભની ઈચ્છા વિનાનો હોય છે, ધર્માથી હોય છે, ધર્મસ હોય છે, મેલપરાયણ હોય છે તથા સમતાપૂર્વક વર્તનારે હોય છે.
(ભગવાન મહાવીરે કહ્યું છે કે, “આ બધું મેં કહ્યું છે તેવું જ તમે જાણે. કારણ હું ભયમાંથી રક્ષણ કરનાર (સર્વ) છું.”૧. - આમ કહી, શ્રીસુધર્મસ્વામી ભા.
૧. આ શબ્દો કોના ગણવા તે સહેજે ગૂચવે તેવો પ્રશ્ન છે. ટીકાકાર આ શબ્દો સુધર્મ સ્વામીના જ ગણું, આ અર્થ કરે છે: “કારણ, ભયમાંથી રક્ષણ કરનાર (મહાવીર ભગવાને જેમ કહ્યું છે) એમ હું કહું છું. ” દરેક અધ્યયનને અંતે એમ હું કહું છું” એવા શબ્દો હોય છે. તે આ વાક્ય સાથે જોડી દેવાથી તે અર્થ થાય પણ ખરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org