________________
“બાકી જ્ઞાનમાત્રને સાર આ જ છે કે, કઈ પણ જીવની હિંસા ન કરવી. પ્રાણીઓનું સ્થાવર હેવું કે જંગમ એ અમુક ચેકસ કારણોને લીધે હોય છે. બાકી બધાં જ છવભાવે સમાન છે. તેમાંય જંગમ પ્રાણીઓ વિષે તો આ સ્પષ્ટ સમજાય એવું છે. એટલે, પોતાની જેમ કેઈને દુઃખ નથી ગમતું. માટે કોઈની હિંસા ન કરવી. અહિંસાને સિદ્ધાંત તે આ જ છે. માટે મુમુક્ષએ ચાલવામાં, સૂવા બેસવામાં તથા ખાવાપીવામાં સતત જાગૃતિભેર સંયમી ને નિરાસત રહેવું તથા ભાન, ક્રોધ, માયા ને લેભ તજવાં. આ પ્રમાણે સમ્યફ આચારવાળા થઈ, તથા કર્મો આત્માને ન લેપે એ સારુ અહિંસા, સત્યાદિ પાંચ મહાવ્રતરૂપી સંવર (એટલે કે છત્ર) દ્વારા સુરક્ષિત બનવું; અને એમ કરી, કર્મબંધનના આ લેકમાં પવિત્ર ભિક્ષુએ પૂર્ણતા પ્રાપ્ત કરતા સુધી રહેવું.” (પૃ. ૭૮–૯૧). - અમદાવાદ શ્રાવણ શુક્લ ૧૫ સેમવાર આનદશંકર બાપુભાઈ ધ્રુવ
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org