________________
લેકસાર
વિષયી મનુષ્ય પોતાના ભોગેના પ્રયજન માટે કે કઈ પણ પ્રયજન વિના પણ હિંસા વગેરે પ્રવૃત્તિ કર્યા કરે છે. તેથી તેઓ તે તે યોનિઓમાં જ ફર્યા કરે છે. તેમની કામનાઓ મેટી હોય છે. તે કારણે તેઓ મૃત્યમાં સપડાય છે. પિતાની કામનાઓ વડે જ તેઓ સત્ય સુખથી દૂર રહે છે. તેવા મનુષ્ય વિષયોને ભેગવી પણ શકતા નથી કે ત્યાગી પણ શકતા નથી. [૧૪૧
રૂપિમાં આસક્ત અને દુર્ગતિમાં રખડતાં પ્રાણીઓ તરફ નજર કરો. તેઓ ફરી ફરીને અનેક દુઃખ અનુભવ્યા કરે છે. પિતાની જ આસક્તિથી રિબાતાં તેઓ અશરણને શરણ માની, પાપકર્મોમાં જ રત રહે છે. પિતાના સુખ માટે ગમે તેવાં ક્રર કર્મો કરતા અને પરિણામે દુખથી મૂઢ થયેલા તે મંદ મનુષ્ય વિપર્યાસ પામ્યા કરે છે, અને મૂઢતાથી વારંવાર ગર્ભ, મૃત્યુ અને મોહને પામે છે. તે લેકેની એકસરખી આવી ચર્ચા હોય છે, તેઓ બહુ ક્રોધવાળા, બહુ માનવાળા, બહુ માયાવાળા, બહુ ભવાળા, બહુ આસક્ત, વિષયે માટે નટની પિઠ આચરણ કરતા, બહુ શઠ, બહુ સંકલ્પવાળા, હિંસાદિ પાપકર્મોમાં [આસવમાં ખૂંપેલા, તથા અનેક કર્મોથી ઘેરાયેલા હોય છે. કેટલાક ત્યાગી કહેવરાવતા સાધુઓની પણ આ દશા હોય છે. તેઓ પિતાની આ જાતની ચર્ચાને કેઈ ન જુએ એમ ઈચ્છે છે. એ બધા મૂઢ લેકે અજ્ઞાન અને પ્રમાદના દેવથી ધર્મને ઓળખી શક્તા નથી. [૧૪૫, ૧૪૨]
હે ભાઈ! આ પ્રજા દુઃખી છે અને પાપકર્મમાં કુશળ છે. અનેક પ્રકારના પરિગ્રહવાળા આ લેકે પિતાની પાસે જે કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org