________________
૧૫. ટિપણે
પિશાચ વગેરે); તિષ્ક (સૂર્ય, ચંદ્ર ગ્રહ, નક્ષત્ર, તારા); અને વૈમાનિક વૈમાનિક દે એ પારિભાષિક નામ છે. કારણ કે, બીજ જાતિષ્ક દેવને પણ વિમાન હોય છે. વૈમાનિકોના બે ભેદ છેઃ કલ્પપપન્ન અને કલ્પાતીત સૌધર્મ, એશાન, સાનભુમાર, માહેદ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અભ્યત એ બાર કલ્યું છે. તેમાં રહેનારા કોપન્ન કહેવાય છે. તેમની ઉપર ૯ ગ્રોવેચક અને પાંચ અનુત્તર દેવવિમાને છે. તેમની ઉપર મુક્તજીવે નું સિદ્ધક્ષેત્ર છે. સ્થિતિ, પ્રભાવ, સુખ, વૃતિ, અંત:કરી વિશુદ્ધિ, ઇદ્વિમવિષયમાં અને અવધિવિષયમાં ઉપર ઉપરના દેવ અધિકહેચ છે. અને ગતિ, શરીર, પરિગ્રહ તથા અભિમાનમાં ઉપર ઉપરના દેવે હીન હોય છે. ગતિ ઓછી હેવાનું કારણ, ઉપરકપરના દેવમાં ઉત્તરોત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હોવાથી, તેમની દેશાંતર વિષયક ક્રીડા કરવાની રતિ ઓછીએછી થતી જાય છે, એ છે.
દિપણ ન. ૪ : જૈનેની માન્યતા પ્રમાણે લોકના અધ, માધ્યમ, અને ઉર્વ એવા ત્રણ ભાગ છે. અધલક અને ઊર્વેલકમાં અનુક્રમે, નારકીઓ અને દેવનાં સ્થળ છે. મળેલકમાં મનુષ્ય વગેરેનાં સ્થાન છે. તેમાં અસંખ્ય દ્વારે અને સમુદ્રો છે. તે ક્રમથી, દ્વીપની આસપાસ સમુદ્ર અને સમુદ્રની આસપાસ દ્વ૫, એ રીતે ગોઠવાયેલા છે. અને તેમની રચના ઘટીના પડ અને થાળા સ્વી છે. જંબુદ્વીપ બધાની મધ્યમાં હેવાથી, તેને આકાર થાળી જે છે; જ્યારે, બીજા બધા દ્વિ ચૂડી જેવા છે.
આ જંબુદ્વીપને સાત ક્ષેત્રે (વર્ષ, વંશ, વાસ્ય)માં વહેચી નાખવામાં આવે છે. પહેલું ક્ષેત્ર ભારત છે. તેની ઉત્તરે અનુક્રમે હૈમવત, હરિ, વિદેહ, રમક, હિરચવત અને ઐવિત ક્ષેત્રે આવેલાં છે. તે સાતેને એકબીજાથી જુદા પાડનાર છે પર્વતો છે. તે વર્ષધર કહેવાય છે. તેમના નામ અનુક્રમે હિમાવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી છે.
જંબુદ્વીપ ઉપરાંત તેની આજુબાજુ આવેલે ધાતકીખંડદ્વીપ અને અર્ધા પુષ્કરદ્વીપ એટલે મનુષ્યલોક કહેવાય છે. પુષ્કરની મધ્યમાં માનુષેત્તર પર્વત છે તેનાથી પાર કઈ માણસ જન્મતો નથી. જંબુદ્વીપની આસપાસ આવેલા લવણ સમુદ્રમાં ૫૬ અંતર છે. તે પણ મનુષ્યલોકમાં જ ગણાય છે. બીજા સમુદ્રોમાં અંતરદ્વીપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org