SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ભાવનાઓ ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતની જે ભાવનાઓ ઉપદેથી છે, તે કહેવા માટે પ્રથમ ભગવાનનું જીવનચરિત્ર કહેવામાં આવે છે.* ભગવાન મહાવીરના જીવનકાળના મુખ્ય પ્રસંગેમાંથી પાંચ પ્રસંગેએ ઉત્તરાફાગુની નક્ષત્ર હતું. જેમ કે દેવલેકમાંથી બ્રાહ્મણી માતાના ગર્ભમાં આવ્યા ત્યારે; બ્રાહ્મણી માતાના ગર્ભમાંથી ક્ષત્રિયાણી માતાના ગર્ભમાં ફેરવાયા ત્યારે; જન્મતી વખતે; ઘરવાસ છેડી અનગારી (ધર વગરના-સાધુ) થતી વખતે; અને પરિપૂર્ણ ઉત્તમ કેવળજ્ઞાન થયું ત્યારે. માત્ર ભગવાનનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું. [૧] ભગવાન, આ યુગના પહેલા ત્રણ હિસ્સા વીતી ગયા અને ચેથામાં માત્ર ૭૫ વર્ષ અને સાડા નવ માસ બાકી રહ્યા ત્યારે, ૧. અહીંથી ત્રીજી ચૂડા શરૂ થઈ. “ગ્રહણ કરેલાં વ્રત જીવનમાં ઊંડાં ઊતરે, તે માટે દરેક વ્રતને અનુકળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થળ દષ્ટિએ ખાસ ગણાવવામાં આવી છે. તે ભાવના નામે પ્રસિદ્ધ છે.' ૨. આ વાકય મળતું નથી. ૩. મૂળમાં તેને માટે “હલ્યુત્તરા” (હૃત: ૩: સામ) શબ્દ છે. ૪. એ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. મળમાં તેને માટે સત્ત, પfપૂળ, માધાત, નિરાવર, અનંત, અનુત્તર, અને વર એટલાં વિશેષણ છે. ૫. મૂળમાં તેને માટે “અવસર્પિણ” શબ્દ છે. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૨. ૬, મૂળમાં સમા” રાખે છે. તે દરેકને આરા' પણ કહે છે. તેવા છ આરા દરેક અવસર્પિણીમાં હેચ છે. આ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy