________________
૯. સ્વાધ્યાય માટેની જગા
૧૨૯ [ભિક્ષુ અથવા ભિક્ષુણના આચારની એ જ સંપૂર્ણતા વગેરે, પા. ૬૮ મુજબ. [૬]
સ્વાધ્યાય માટેની જગા ભિક્ષ અથવા શિક્ષણને સ્વાધ્યાય કરવા માટે કોઈ જગાની જરૂર પડે ત્યારે તેણે ગામ, નગર કે રાજધાનીમાં જવું, અને ઈડ કે જીવજંતુ વગેરે વિનાનું સ્થળ પસંદ કરવું. (વગેરે બધું આગળ પા. ૯૨-૩ મુજબ સમજવું.) [૧]
ત્યાં જે બે, ત્રણ ચાર કે પાંચ જણા સ્વાધ્યાય માટે જાય, તે સૌએ અને શરીરને આલિંગન ન કરવું, ચુંબન ન કરવું, કે દાંત અને નખથી ક્ષત ન કરવા. [૨]
[ભિક્ષુ અથવા ભિક્ષણુના આચારની એ જ સંપૂર્ણતા છે વગેરે, પા. ૬૮ મુજબ.]
૧. મૂળ: નિશીથિકા. ૨. સુત્ર ૧/૩ તથા તે ૫છીને કંદમૂળ સુધીને ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org