________________
તે મુિક્ત પુરુષ] જન્મમરણના માર્ગને ઓળંગી જાય છે; વાણી ત્યાંથી પાછી ફરે છે; ત્યાં કોઈ તર્ક પહોંચતું નથી, અને બુદ્ધિ પેસી શકતી નથી......જેને બીજો કોઈ આધાર નથી તેવા અપ્રતિષ્ઠ આત્માને ઓજસ્વી મનુષ્ય આ પ્રમાણે જાણે છેઃ તે લાંબે નથી, ટૂંકો નથી, ગાળ નથી, ત્રાંસે નથી, રાત નથી, અને મંડળાકાર પણ નથી, તે કાળો નથી, લીલે નથી, રાતે નથી, પીળે નથી, અને ઘેળે પણ નથી, તે સુગંધી નથી, કે દુર્ગધી નથી.. તે સ્ત્રી નથી, પુરુષ નથી, અને નપુંસક નથી, તે જ્ઞાતા છે. તે વિજ્ઞાતા છે. તેને કશી ઉપમા નથી. તે અરૂપી સત્તા છે. તે શબ્દાતીત હોવાથી, તેને કોઈ શબ્દ નથી..એમ હું કહું છું. [ ૧, ૫, ૧૬૯–૧૭૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org