________________
મહાવીરસ્વામીને આચારધર્મ
કોઈ એક જાત નક્કી કરી, તે જાતનું જ જાતે માગવું અથવા ગૃહસ્થ આપે અને નિર્દોષ હોય તે લેવું, એ પહેલા નિયમ. [૧/૬] ૨. પાતાને જોઈ તું વસ્ત્ર ગૃહસ્થને ત્યાં દેખીને માંગવું અથવા આપે તે લેવું, એ બીજો નિયમ. [૧/૭
૧.
૩. ગૃહસ્થે અંદર કે ઉપર પહેરીને વાપરેલું વસ્ત્ર જ જાતે માગવું અથવા આપે તે લેવું, એ ત્રીજો નિયમ. [૧/૮] ૪. ફેંકી દેવા જેવું, એટલે કે જેને બીજો કાઈ ભિખારી લેવા ન ઇચ્છે, તેવુ જ વસ્ત્ર માગવું અથવા લેવું, એ ચેાથેા નિયમ. [૧/૯
આ ચારમાંથી કોઈ પણુ એક નિયમ અનુસરનારે એમ કદી ન માનવું કે પાતે જ સારા નિયમ લીધે! છે, અને બીજાએ ખેાટે નિયમ લીધેા છે. [૧/૯
૧
યાચક યા આપે તે
૨
એ નિયમ અનુસાર વસ્ત્ર માગવા જનાર ભિક્ષુને ગૃહસ્થ એમ કહે કે, 'તમે મહિના બાદ, કે દશ કે પાંચ દિવસ બાદ, અથવા કાલે કે પરમ દિવસે આવો; ત્યારે અમે તમને વસ્ત્ર આપીશું;' તે ભિક્ષુએ તેને કહેવું કે, હૈ આયુષ્મન્ અથવા બહેન, મારાથી એવા સંકેત કબૂલ રાખી શકાય તેમ નથી. માટે તમારે જો આપવું હોય, તે! હમણુાં જ આપેા.' તે સાંભળી, પેલા એમ કહે કે, 'ભલે, થેાડી વાર રહીને જ આવજો;' તાપણુ તેને ઉપર પ્રમાણે જ કહેવું. આ સાંભળી, પેલે પોતાના ઘરમાં કોઈ તે કહે કે, 'હૈ ભાઈ અથવા બહેન, અમુક વસ્ત્ર લાવે; તે વસ્ત્ર આપણે સાધુને આપી દઈએ, અને આપણે માટે બીજું લાવીશું;’ તા એ વસ્ત્ર પણુ સદાપ જાણી સાધુએ ન લેવું. [૧/૧૦
૧. વગેરે બધું પા. ૯૧, મુજમ સમજવું. ર. સંર
૩. કારણ, મૂળમાં સૂચવ્યું છે તે પ્રમાણે, નવું લાવવામાં તે તેને ભૂત-પ્રાણી વગેરેની હિંસા ઊભી કરવી પડે; અને તેનું નિમિત્ત સીધા જ સાધુ થયા કહેવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org