________________
વસ
ભિક્ષુ કે ભિક્ષુણીને વસ્ત્રની જરૂર પડે તે તેણે ઊન, રેશમ, રાણુ, તાડપત્રાદિ, કપાસ કે તૂલનાં બનેલાં॰ કપડાં માગવાં. જે મુનિ તરુણુ યુવાન, બળવાન, નીરાગી, અને મજબૂત બાંધાને હેય, તે એક જ વસ્ત્ર પહેરે; ખે નહિ અને જે સાધ્વી હોય તે ચાર વસ્ત્ર પહેરે : એક બે હાથનું બે ત્રણ હાથનાં અને એક ચાર હાથનું. એટલી લંબાઈનાં સળંગ ન મળે, તે સાંધીને કરે. [૧/૧]
ર
3
ભિક્ષુ અથવા ભિક્ષુણીએ વજ્ર માગવા માટે બે ગાઉથી વધારે દૂર જવાની ઇચ્છા ન કરવી,
.
જે વસ્ત્ર ગૃહસ્થે એક કે અનેક સ્વધર્મી (જૈન) ભિક્ષુ કૅ ભિક્ષુણીને ઉદ્દેશીને કે અમુકે ગણતરીબંધ શ્રમણુ બ્રાહ્મણુ વગેરેને ઉદ્દેશીને ભૂતપ્રાણાની હિંસા કરીને તૈયાર કર્યું હોય, ખરીદ્યું હોય કે ઊછીનું આખું હોય તે વસ્ત્રને સદોષ જાણી ભિક્ષુએ ન સ્વીકારવું. [૧/૨]
વળી, જે વસ્ત્ર અમુક ગણુતરીબંધ નહિ, પણુ ગમે તે શ્રમજી બ્રાહ્મણ વગેરે માટે ઉપર પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું હોય, પણ તે હજુ બીજાએ પેાતાનું ગણી વાપર્યું" ન હેાય, તે તે વજ્ર પશુ સદેષ જાણી ભિક્ષુએ ન સ્વીકારવું. પણુ જે વસ્ત્ર
૧. બયિ, મનિય, સાળવાં, પોથ, વોમિથું, તુટ
૨. સંવાદીઓ ।૩. સંÉીયેલના
૪. ઝૂંટવી આપ્યું હોય, (સહિયારી માલકીનું હોઈ, ખધાની) રજા વિના મેળવ્યું હાય, કે મુનિને સામે જઈને નિવેદિત કર્યું' હોય' – વગેરે વિશેષણા પિંડેષણા (પ. ૮૨, ૧/૧૧-૨) પ્રમાણે જ સમજવાં, દરેક માગવાની વસ્તુ માટે આ તથા પછીના નિયમ સામાન્ય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org