________________
૧૦૦
મહાવીર સ્વામીને આચારધર્મ તેને ન સ્વીકારવું; પરંતુ દઢ તથા મજબૂત હોય તો જ સ્વીકારવું. [૩/૧૩૭]
અત્યાર સુધી વર્ણવેલા દે ત્યાગ્યા પછી ભિક્ષુએ પાથરણું માગવાના ચાર નિયમે જાણવા જોઈએ, અને તેમાંથી કોઈ એકને અનુસરવો જોઈએ.'
૧. ભિક્ષુએ ઘાસ, દાભ કે પરાળ આદિનાં પાથરણુમાંથી કઈ પણ એકનું નામ લઈને જ ગૃહસ્થ પાસેથી પાથરણું માગવું; જેમ કે: તૃણનું, દાભનું, ઘાસનું, પરાળનું, વાંસની ચીપનું કે પીપળા વગેરેનાં પાટિયાંનું ; એમાંનું કંઈ નક્કી કરેલું પાથરણું પિતે માગે કે બીજે આપે તે લે, એ પહેલે નિયમ. [૩/૧૮].
૨. ઉપર જણાવેલાંમાંનું નક્કી કરેલું કેઈ પાથરણું ગૃહસ્થને ઘેર દેખીને માગે અથવા તે આપે તે લે, એ બીજે નિયમ. [/૧૯
૩. જેને ઘેર ઉતારો કર્યો હોય, તેની પાસે ઉપર જણાવેલામાંથી કોઈ પાથરણું મળી આવે તે લે; નહીં તે, ઉભડક કે પલાંઠી વગેરે વાળીને બેસી રહી, આખી રાત વિતાવે, એ ત્રીજે નિયમ. [૩/૨૦]
૪. જેને ત્યાં ઉતારો કર્યો હોય તેને ત્યાં સૂવા લાયક પથ્થર કે લાકડાની છાંટ તૈયાર પડેલી જ મળી આવે, તે તેના ઉપર સઃ નહીં તે ઉભડક કે પલાંઠી વગેરે વાળીને બેસી રહી, આખી રાત વિતાવે એ ચોથો નિયમ.
૧. મૂળમાં પ્રતિમાઓ” શબ્દ છે.
૨. મળમાં નીચે પ્રમાણે નામો છે: ઈક્કડ(ઘાસનું, વાંસની ચીપનું (કટિણ, જંતુક(ઘાસ)નું, પરગ(ઘાસ)નું, મેરપીંછનું, તૃણનું, દાભનું, ચિંકનું, પતંગશેરડી જેવાં પર્વવાળા તૃણ)નું, પીપળા(વગેરેનાં લાકડાં કે પાન)નું, કે પરાળનું.
૩. મળમાં પૃથ્વીશિલા તથા કાછશિલા શબ્દ છે. તે જે છાદિકને વિશે પાટિયાં જડિયાં હુઈ, તેહવા સંથારા પાથર્યા જ લહિસ્યું તો સંથારે કરિચ્યું.”– ટબાકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org