SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજને ઉપદેશ સ્ત્રી બાળકને રડતું મૂકીને શિક્ષા આપવા ઊકે, તે તે અભ્યપાન પણ ન લેવું. [૩૯-૪૩] શું શું ન લે સાધુએ પિતાને ખપતું અન્નપાન જ લેવું. જેની બાબતમાં શંકા હોય તે ન લેવું. [૨૭-૪૪ પાણીના ઘડા વડે ઢાંકેલું હોય, (પથ્થરની ચપટી) શિલા વડે ઢાંકેલું હોય, કે માટી વગેરેને લેપ કરી બંધ કરી દીધું હોય, તેવું અન્નપાન, ઉપરની ચીજો ઉઘાડી-ઉખાડીને આપવા માંડે તે ન લેવું. [૪પ-૬] જે ખાનપાન દાન માટે તૈયાર કર્યું હોય, પુણ્યને માટે તૈયાર કર્યું હોય, કે દીન-દરિદ્રો માટે તૈયાર કર્યું હોય, કે શ્રમણુસા ધુ માટે તૈયાર કર્યું હાય, તે અન્નપાનને તેવું જાણયા બાદ, આપે તે પણ ન લેવું. [૪૭-૫] વળી જે અન્ન સાધુને ઉદ્દેશીને જ તૈયાર કર્યું હોય, ખરીદી આપ્યું હોય, તેવા અશોના મિશ્રણવાળું હાય, સાધુને ઉતારે જ બહારથી આણીને રજુ કરેલું હોય, ગૃહસ્થને પોતાને માટે તૈયાર થતું હોય તેમાં સાધુને આવ્યા અણી ઉમેરેલું હૈય, ઉછીનું આવ્યું હોય, કે મૂળથી જ ગૃહસ્થ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy