________________
ભિક્ષાચર્યા ભિક્ષાકાળ પ્રાપ્ત થાય, એટલે આકુળ થયા વિના તથા આસક્તિરહિતપણે નીચેના કમે અન્નપાન શોધવા નીકળવું. [૧]
સમય
જે ગામમાં જે ઉચિત ભિક્ષાકાલ હેાય, તે કાળે ભિક્ષા માગવા નીકળવું અને સ્વાધ્યાયાદિના કાળમાં વિક્ષેપ ન પડે તેવી રીતે સમયે પાછા ફરી જવું. અકાળનો ત્યાગ કરી, ચગ્ય કાળ ચોગ્ય ક્રિયા કરવી. [૨-૪ વખત વિચાર્યા વિના અકાળે ભિક્ષા
* આ અધ્યયનમાં ફકરાને અંતે આવતા કૌંસમાં કઈ ઠેકાણે શરૂઆતમાં જે બગડે મૂકડ્યો છે, તે મૂળમાં બીજા ઉદેશક સૂચક છે. અનુવાદમાં બંને ઉદ્દેશક ભેગા કરી લીધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org