________________
સમીસાંજના ઉપદેશ
ચરક : એક સ્થાને સ્થિર ન રહેતાં વિચર્યા કરનારા. તાપસ : તપયુક્ત.
ભિક્ષુ ભિક્ષાથી આવિકા કરનાર. પરિવ્રાજક : પાપના સર્વ પ્રકારે ત્યાગ કરીને વિચરનારે, નિર્થ થ : બાહ્ય અને આત્યંતર ગ્રંથિએ વિનાતે. અહિંસાદિમાં (સમ) ભલી પ્રકારે (પત)
યત
પ્રયત્નશીલ.
મુક્ત બાહ્ય અને આંતર બંધાથી છૂટા થયેલા. તીર્થં : સંસારને તરી ગયેલા.
ત્રાતા
બચાવનાર.
ધર્મપદેશાદિ વડે સંસારદુ:ખામાંથી જીવાને
દ્રવ્ય : જ્ઞાનાદિ પ્રકાર પ્રત્યે વે છે – તેમને પામે છે માટે. મુનિ મનનશીલ હોવાને લીધે.
:
ક્ષાન્ત : ક્ષમાશીલ, ક્રોવિજયી. દાન્તઃ ઈંદ્રિયાનું દમન કરનાર. વિરત : હિંસાદિમાંથી નિવૃત્ત થયેલ.
રુક્ષ સ્નેહને પરિત્યાગ કરનાર(લૂખા મનવાળા). તીરાથી : સંસારને તરી સામે કિનારે જવા ઈચ્છતા.
*
૩. કામાનું વિશેષ ભદ્રબાહુએ નીચે પ્રમાણે આપ્યું છે:
Jain Education International
વિવરણુ ૧૬૨મી વગેરે ગાથામાં
શબ્દ-રસ-રૂપ ધ-સ્પર્શે વગેરે મેહને ઉદય કરનાર જે બાહ્ય પદાર્થો છે, તે પણ આંતર કામના હેતુભૂત હોવાથી કામ કહેવાય છે. આંતર કામ બે પ્રકારના છેઃ પ્રાકામ અને મદનકામ. ચિત્તમાં સારી-નરસી જે ઇચ્છાએ થાય છે, તે
For Private & Personal Use Only
www.jainelibrary.org