________________
સંયમ
આકાશ જેઃ (આધાર વિનાના) નિરાલંબ હોવાને
લીધે
વૃક્ષ જેઃ મુક્તિરૂપી ફળ ઈચ્છનાર છોરૂપી પક્ષીઓનું નિવાસસ્થાન હોવાને લીધે; તેમ જ ચંદન વૃક્ષ જેમ સર્વત્ર સુંદર સુગંધ ફેલાવે છે, તેમ લિસંયમની સુગંધ ચોતરફ ફેલાવતે હેવાથી.
ભમરા જેઃ નિયત (એક જ) ઠેકાણેથી આજીવિકા ન મેળવતા હોવાને લીધે.
મૃગ જેઃ હરણ પારધીથી ઉદ્વિગ્ન રહે, તેમ સંસારરૂપી પારધીના ભયથી હંમેશાં ઉદિગ્ન રહેતા હોવાને લીધે.
ધરતી જે : બધો ખેદ – પરિશ્રમ સહન કરતે હોવાને લીધે.
કમલ જેવોઃ કામભોગરૂપી કાદવમાંથી જ ઉત્પન્ન થયેલો હોવા છતાં, તેનાથી અલિપ્ત રહેતો હોવાથી.
સુર્ય જેવો : સમગ્ર લોકમાં જ્ઞાનાદિ પ્રકાશ યુક્ત હોવાને લીધે.
પવન જે ક્યાંય કાયા વિના સર્વત્ર ગતિ કરતે હોવાને લીધે.
૧૫૮મી ગાથામાં ભદ્રબાહુસ્વામીએ શ્રમણના પર્યાય શબ્દો આ પ્રમાણે આપ્યા છે :
પ્રવ્રજિત: એટલે કે આરંભ (હિસા) પરિગ્રહાદિમાંથી કુર (પ્ર) ગયેલે (જિત).
અનગારઃ ઘરબાર વિનાને.
પાડી : નિર્મલ “પાખંડ” એટલે કે વ્રત ધારણ કરનાર,
'
આ ઉવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org