SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિતા ૧૪૫ ગર્વ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે જે શિષ્ય ગુરુ સાથે રહીને વિનય નથી શીખતા, તેની તે ઊષ્ણુપ વાંસના ફળની માફક તેના પોતાના જ નાશનું કારણ થાય છે. [૧] जेण बंघं वहं घोरं परिआवं च दारुणं । सिक्खमाणा निअच्छंति जुत्ता ते ललिइंदिया || तेऽवि तं गुरुं पूअंति तस्स सिप्पस्स कारणा । सक्कारंति नर्मसंति तुठा निद्देसवत्तिणा ॥ कि पुणं जे सुअग्गाही अनंत हिअकामए । आयरिआ जं वए भिक्खू तम्हा तं नाइवत्तए ॥ સુકુમાર શરીરવાળા ગર્ભથીમંતા પશુ લૌકિક હુન્નરકારીગરી શીખવા માટે માર-પીટ અને દારુણુ પરિતાપ સહન કરે છે, ગુરુતે પૂજે છે, તથા તેની આજ્ઞામાં રહે છે; તે પછી અનંત હિતરૂપ મેક્ષ તથા તેના સાધનરૂપ શાસ્ત્રજ્ઞાનની કામનાવાળા ભિક્ષુ ાચાયૅના વચનનું ઉલ્લંધન કેવી રીતે કરી શકે? [૯, ૨, ૧૪-૬] विवत्तो अविणीअस्स संपत्ती विणिअस्स य । जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छइ ॥ અવિનીત પુરુષને વિપત્તિ છે અને સુવિનીત પુરુષાને સૌ રૂડાં વાનાં છે, એમ જે બરાબર જાણે છે, તે જ સુશિક્ષિત થઈ શકે છે. [૯, ૨, ૨૧] गुणेहि साहू अगुणेहि साहू गिण्हाहि साहू गुण सुंचऽसाहू | विआणि अप्पगमप्प पूर्ण जो रागदोसेहि समोस पुज्जो || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy