________________
વિનય
ગર્વ, કોધ, માયા અને પ્રમાદને કારણે જે શિષ્ય ગુરુ સાથે રહીને વિનય નથી શીખતે, તેની તે ઊણપ વાંસના ફળની માફક તેના પિતાના જ નાશનું કારણ થાય છે. ૧]
જેઓ ગુરુને મંત્ર જાણીને, કે નાની ઉંમરના જાણીને, કે ઓછું ભણેલા જાણીને તેમની અશ્રદ્ધાપૂર્વક અવહેલા કરે છે, તેઓ તેમનું અનુસરણ
ક્યાંથી કરી શકવાના? પ્રકૃતિથી કેટલાક પુરુષે મંદ હોય છે, તથા કેટલાક નાની ઉંમરના પુરુષ શાસ્ત્રજ્ઞાન અને તીક્ષણ બુદ્ધિાયુક્ત હોય છે. પરંતુ નાના હો કે મોટા હે, મંદબુદ્ધિવાળા છે કે તીક્ષણ બુદ્ધિવાળા છે, પરંતુ જે ગુરુ આચારવાન છે, તથા ગુણનિષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org