SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજને ઉપદેશ એમ કહેવું કે, પાક માટે (સારોથયે છે; આ પાકને બહુ વખત થયો છે; આ પાક સ્થિર થયો છે, આ પાક નીવડ્યો છે; આના કાણું હજી ગર્ભમાં છે, આને હૂંડાં બેઠાં છે, કે આમાં દાણા ભરાયા છે. [૩ર-૫ તે જ પ્રમાણે કયાંય જમણવારના પ્રસંગની વાત હોય તો તેને માટે (પિતૃ-) “કૃત્ય, (શ્રાદ્ધ) કાર્ય એવા શબ્દ ન વાપરવા. ચારને માટે પણ વિધ્ય એ શબ્દ ન વાપરો; નદીને માટે પણ સારા ઉતરાણુવાળી એ શબ્દ ન વાપરો. પરંતુ જરૂર જ પડે તે જમણવારને જમણવાર જ કહે, ચારને જીવ હેડમાં મૂકનારે” કહે; અને નદીને મોટે ભાગે સમાન સ્થળેવાળી કહેવી. [૩૬-૭] વળી નદીઓ વિશે બોલવાનું હોય તે, ને પૂરેપૂરી ભરેલી છે, કે “તરીને પાર કરાય તેવી છે, ૧. મળ: ઉત’ – એટલે કે હરિના જણાવ્યા પ્રમાણે બધી ઘાતમાંથી બચીને નીવડેલ. ૨. કારણ કે તેમાં કાર્ચ - કરવા યોગ્ય એવો અર્થ નીકળે છે. ૩. મૂળમાં “સંખડિ' શબ્દ છે અને તેની વ્યુત્પત્તિ ટીકાકારે આ પ્રમાણે દર્શાવે છે: સંadજો વાળના શૂષિ કરવાનું – જેમાં પ્રાણુઓનાં આયુષ્ય ખલાસ કરવામાં આવે છે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy